SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ अव्यक्तनाम्नी अनादि अविद्या त्रिगुणात्मिका (છંદ-ઉપજાતિ) अव्यक्तनाम्नी परमेशशक्ति प्रसूयते सुधिया कार्यानुमेया यया इदं सर्वं जगत् एव माया कार्यानुमेया सुधियैव माया = = = પરા પરમેશશત્તિઃ = પરમેશ્વરની ઉત્કૃષ્ટ શક્તિ (છે.) જેનાથી = = ૨૪૫ = = रनाद्यविद्या त्रिगुणात्मिका परा । આ બધું જગત ઉત્પન્ન થાય છે. (અને જે) - વિવેકબુદ્ધિવાળાઓ દ્વા૨ા જગતરૂપી કાર્ય ઉપરથી અનુમાન કરાતા જણાનારી, (તે) જ ‘માયા' (કહેવાય છે.) = = यया जगत्सर्वमिदं प्रसूयते ॥ ११०॥ ‘અવ્યક્ત’ નામવાળી અનાદિ, અવિદ્યા (સત્ત્વ, રજસ અને તમસ) ત્રણ ગુણોયુક્ત માયાનું સ્વરૂપ આચાર્યશ્રીએ સ્થળદેહ, સૂક્ષ્મદેહ અને આત્માનું પ્રિયતમપણું તેમજ આનંદસ્વરૂપ સમજાવી દીધા બાદ હવે કારણશરીરનું વિવેચન કરવાની યોજના વિચા૨ી છે. પરંતુ કારણદેહનું મૂળ અવિદ્યા કે અજ્ઞાનમાં જ છે માટે કારણદેહ સમજાવતા પૂર્વે તેવા દેહનું મૂળ કે કારણ, અવિદ્યાને જ પ્રથમ ત્રણ શ્લોક દ્વારા તેઓએ સમજાવવાનો પ્રયત્ન અત્રે કર્યો છે. આ અવિદ્યા પરમાત્માની જ માયારૂપી શક્તિ છે તેવો નિર્દેશ પ્રસ્તુત શ્લોકમાં સુસ્પષ્ટ કરી તેનું વિવેચન કરવામાં આવે છે. માયા કે અવિધાને અત્રે અવ્યક્ત નામવાળી પરમાત્માની શક્તિ કહેવામાં આવી છે. તે અવ્યક્ત એટલા માટે કહેવામાં આવે છે કે માયા
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy