SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ર છે. બસ આ જ પ્રમાણે તરવૈયાની જેમ મહાત્માઓ પણ સંસારસાગરમાં, અજ્ઞાનના અંધકારમાં ડૂબી રહેલા અજ્ઞાનીજન તથા દુઃખી અને ભયભીત લોકોના ભયને, અજ્ઞાનને કે દુઃખને દૂર કરવા ચંદ્રવત બની સદાય શીતળ પ્રકાશ પાથરે છે. આમ પ્રખર સૂર્યના તાપ સમાન સંસારની વ્યાધિથી સંતપ્ત થયેલા તમામ અજ્ઞાનીજનોને ચંદ્રમા સમાન શીતળ પ્રકાશરૂપી આત્મજ્ઞાન પ્રદાન કરી તેમના તાપને તોષમાં બદલનાર મહાત્માઓનો સહજ સ્વભાવ જ પરોપકારનો હોય છે. આવા સંતની અપરંપાર કૃપાને પામવા ઇચ્છતો શિષ્ય હવે પછીના શ્લોકમાં ગુરુની સ્તુતિ કરી તેમની કૃપાદૃષ્ટિના સદ્ભાગી થવા પ્રાર્થના કરે છે. (છંદ-શાર્દૂલવિક્રીડિત) ब्रह्मानंदरसानुभूतिकलितैः पूतैः सुशीतैः सितैः युष्मद्वाक्कलशोज्जितैः श्रुतिसुखैर्वाक्यामृतैः सेचय । सन्तप्तं भवतापदावदहनज्वालाभिरेनं प्रभो धन्यास्ते भवदीक्षणक्षणगतेः पात्रीकृताः स्वीकृताः ॥४१॥ પ્રમો = હે પ્રભો! વત્તશોજિાતેઃ = વાણીરૂપી ત્રહ્માનંદ્ર-રસાનુભૂતિ-= બ્રહ્માનંદરૂપી. કળશમાંથી નીકળતા कलितैः રસની અનુભૂતિ કુતિયુઃ = કર્ણને આનંદ દેનારા વડે સંપન્ન વાક્યામૃતૈઃ = અમૃતરૂપી વાક્યોથી પૂઃ = પવિત્ર ભવતા વાહનવ્વાલામઃ =સંસારરૂપી સુશીલૈઃ = અતિશીતલ દાવાનળની દાહક સિતૈઃ = સ્વચ્છ (અને) જવાળાઓ વડે युष्मद् = આપની સત્તતમ્ = બહુ તપેલા
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy