________________
શીળસ@ારી
પ્રવચન ૩૧
૦ મનકમળમાં પરમાત્માનું ચિંતન.
કમળનું ફૂલ - કોમળ અને નિર્લેપ. મયણાસુંદરીનું હૃદય. જિનમંદિરમાં દંપતીની નિર્લેપતા. શ્રીપાલની કમળવત્ કોમળતા. શ્રીપાલની નિર્લેપતા અને કોમળતા. શ્રીપાલની વિદેશયાત્રા. ભરૂચમાં ધવલશેઠ સાથે મુલાકાત. શ્રીપાલ રત્નદ્વીપમાં. ધવલે શ્રીપાલને સમુદ્રમાં ધક્કો માર્યો. શ્રીપાલને દૈવી સહાય, કોંકણદેશમાં. શરીરને સુગંધિત કરવા માટેના કૃત્રિમ ઉપાયો છોડો. અશુચિ ભાવનાની સાર્થકતા ક્યારે ?