________________
તીર્થધરી
પ્રવચન ૩૦
: સંલના :
♦ શરીર પવિત્રને અપવિત્ર બનાવે છે. દેહદર્શન : બે દૃષ્ટિકોણ.
ભગવાન બુદ્ધ અને રાણી ક્ષેમા.
ભગવાન બુદ્ધનો ઉપદેશ. શુચિવાદ : શરીરનો, આત્માનો.
ભાવશૌચનો આદર કરો.
ધર્મ એ જ વિશ્વમાં પવિત્ર છે. ક્ષમા ઇત્યાદિ ૧૦ પ્રકારના ધર્મ.