________________
વીધારી
પ્રવચન ૨૦
: સંકલના :
પ્રેમરહિત સાથે પ્રેમ કરવો નહીં. સમરાદિત્ય કેવળીના નવ ભવ.
પ્રેમરહિત પુદ્ગલ જાળ. સંયોગ-વિયોગનું વિષચક્ર.
ભરત ચક્રવર્તી અને ૯૯ ભાઈઓ. ૯૯ ભાઈઓ ભગવાન ઋષભદેવ પાસે. ભગવાન ઋષભદેવની ભવ્ય પ્રેરણા. એક મોટી સમસ્યા. ‘શાન્તસુધારસ’નું અમીપાન કરો. અન્યત્વ ભાવનાથી જ સ્વસ્થતા. જિનપતિનો સહારો શોધો.
સંયોના વિયોમાન્તાઃ |