________________
શિllઊંઝુરિસી
પ્રવચન ૨૭
: સંકલના : | પોતાનું ઘર. પરપરિણતિના ચાર આકર્ષણ. મૃત્યુ પછી ક્યાં જવું છે? શરીર પ્રત્યેનો અભિગમ શરીરથી હું અલગ છું... ભેદજ્ઞાન. સ્વજન-પરિજનોથી તું જુદો છે. અન્યત્વ ભાવનાનું હૃદયસ્પર્શી ચિંતન. નિઃસંગ અને નિરાકાંક્ષ બનો. મનથી પણ તું જુદો છે.
કોઈ કોઈનું નથી. • આપણો આત્મા જ આપણો ઉદ્ધાર કરશે.