________________
ક
શીલાસ્ટિી
પ્રવચન ૪૦ ૩. ધર્મપ્રભાવ ભાવના
: સંકલના : હે જિનધર્મ, તું મારું પાલન કર. ૦ ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. . ધર્મ કરુણાસભર છે. ધર્મ ઘેર્યવાન છે. ધર્મ મુક્તિસુખનું સાધન. ધર્મ સંસારભયનાશક. ધર્મ : જગતનો આધાર. ધર્મ: ધીર અને ગંભીર. ધર્મને સવિનય નમસ્કાર. ધર્મથી ભય અને શોક દૂર. રત્નાદેવીની પ્રપંચજાળ. જિનરક્ષિતની ચંચળતા. જિનરક્ષિતનો સર્વનાશ. જિનપાલિતનું ચિંતન. ભગવાન મહાવીરસ્વામી ચંપામાં. ધર્મઃ જન્મ-પરંપરાને તોડનારો. ધર્મ: અસહાયનો સહાયક. જિનપાલિત મુનિ બન્યો. સાધુજીવનમાં મુખ્ય જ્ઞાનોપાસના. સાધુજીવનમાં તપશ્ચર્યા. ધર્મની શ્રેષ્ઠતા કેટલીક સૂક્તિઓ.