________________
શાનીધારી
પ્રવચન ૪૬
૨. ધર્મપ્રભાવ ભાવના : સંકલના :
દવિધ ધર્મ.
ધર્મનો પ્રભાવ.
સર્વનો રક્ષક ધર્મ.
ધર્મવૈભવને પ્રણામ.
ધર્મ કલ્પવૃક્ષ છે.
ધર્મની દુર્લભતા ઃ એક કાવ્ય. જો ધર્મ ન હોય તો ?
એક કથા : જિનપાલિત-જિનરક્ષિતની.
માતા-પિતા પ્રથમ ગુરુ
રત્નદ્વીપ ૫૨ રત્નાદેવી.
દક્ષિણ દિશાના બગીચામાં.
બંને ભાઈ શેલક યક્ષની પાસે.