________________
૩. પ્રતિક્રમણ આદિ ક્રિયાઓમાં ૪. ઉપસર્ગ દિવાદિના) આવતાં, એ પર વિજય પામવા
દોષરહિત કાયોત્સર્ગ કરવા પૂર્વે અપૂર્વ કર્મનિર્જરા થાય છે. છઠ્ઠ આત્યંતર તપ છે - શુભધ્યાનઃ
શુભધ્યાન એટલે ધર્મધ્યાન “શ્રીહારિભદ્રી અષ્ટક' ગ્રંથમાં ધર્મધ્યાનની યથાર્થ અને સુંદર સ્તુતિ કરવામાં આવી છે. શુભધ્યાન: ૧. હજારો ભવોમાં ઉપાર્જિત કરેલાં અનંત કર્મોના ગહન વન માટે અગ્નિ સમાન
૨. સર્વ તપભેદોમાં શ્રેષ્ઠ છે. ૩. આંતર તપ ક્રિયારૂપ છે. ધર્મધ્યાનનાં ચાર લક્ષણો છે: ૧. આજ્ઞારુચિઃ શ્રી જિનેશ્વરદેવના વચનની અનુપમતા, કલ્યાણકારિતા, સર્વ
સતુતત્ત્વોની પ્રતિપાદકતા વગેરે જોઈને એની ઉપર શ્રદ્ધા રાખવાની છે. ૨. નિસગરુચિ જ્ઞાન-દર્શનચારિત્રમય આત્મપરિણામ. ૩. ઉપદેશરુચિ જિનવચનો - ઉપદેશ સાંભળવાની ભાવના. ૪. સૂત્રરુચિઃ ૧૨ અંગ આગમોનું અધ્યયન અને અધ્યાપન - તેના અધ્યયનની
ભાવના. ધર્મધ્યાનનાં ચાર આલંબનો છે:
(૧) વાચના (૨) પૃચ્છના (૩) પરાવર્તન અને (૪) ધર્મકથા. ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષાઓ છેઃ
(૧) અનિત્ય ભાવના (૨) અશરણ ભાવના (૩) એકત્વ ભાવના (૪) સંસાર ભાવના
એ રીતે શુભધ્યાનની ક્રમશઃ ચાર ચિંતનધારાઓ બતાવવામાં આવી છે? ૧. આજ્ઞાવિચય જિનવચન જ પ્રવચન છે. આ છે આજ્ઞા. આજ્ઞાના અર્થનો નિર્ણય
કરવો વિચય છે. ૨. અપાય-વિચય આસ્રવ,વિકથા, ગારવ, પરીષહ આદિ અપાયોનું ચિંતન કરવું.
નિરા ભાવના
૨૩૯