________________
પ્રવચન ૪૪ ૪. નિર્જરા ભાવના
: સંકલનાઃ ૦ આત્યંતર તપના 9 પ્રકાર.
પ્રાયશ્ચિત્ત તપ. માયા – મોટી અશુદ્ધિ. પ્રાયશ્ચિત્ત કોની પાસેથી લેવું? વૈયાવૃત્ય તપ. બીમારની વૈયાવચ્ચ - મહત્ત્વપૂર્ણ સ્વાધ્યાય તપ કોશાના ઘરમાં સ્થૂલભદ્રજી. • વિનય - એક વિશિષ્ટ તપ. • માષતષ મુનિ.
અવિનીતનું પતન.
ઉત્તરાધ્યયન સૂત્ર - પહેલો અધ્યાય • કાયોત્સર્ગ તપ• શુભધ્યાન તપ..
નિરાશંસ ભાવથી તપ કરો. • તપ - સંયમલક્ષ્મીનું વશીકરણ.
તપ -મોક્ષપ્રાપ્તિનું વચન આપે છે. તપ - ચિંતામણિ રત્ન છે. કર્મરોગ: તપ ઔષધઃ જિનાજ્ઞા અનુપાન.