SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ વીરાં પ્રવચન ૪૩ ૩. નિર્જરા ભાવના • સંકલના : તપના મહિમાનું ચિંતન કરો. તપની આંધી, કર્મોનાં વાદળો. અર્જુનમાળી હત્યારો કેવી રીતે બન્યો ? અર્જુનમાળીને લોકો મારે છે. તપથી વાંચ્છિત ફળની પ્રાપ્તિ. તપથી શત્રુ મિત્ર બને છે. તપ જિનાગમોનું પરમ રહસ્ય. બાહ્ય ૬ પ્રકારનું તપ. અનશન તપ. : એક અજીબ અનુભવ. ઊણોદરી તપ. વૃત્તિસંક્ષેપ વ્રત. રસત્યાગ તપ. રસમૃદ્ધિ જીવનું પતન કરાવે છે. સંલીનતા તપ. કાયક્લેશ તપ ઃ સાધુજીવનમાં વિશેષ.
SR No.006045
Book TitleShant Sudharas Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy