________________
વીરાં
પ્રવચન ૪૩
૩. નિર્જરા ભાવના • સંકલના :
તપના મહિમાનું ચિંતન કરો. તપની આંધી, કર્મોનાં વાદળો. અર્જુનમાળી હત્યારો કેવી રીતે બન્યો ? અર્જુનમાળીને લોકો મારે છે. તપથી વાંચ્છિત ફળની પ્રાપ્તિ. તપથી શત્રુ મિત્ર બને છે. તપ જિનાગમોનું પરમ રહસ્ય. બાહ્ય ૬ પ્રકારનું તપ. અનશન તપ.
:
એક અજીબ અનુભવ. ઊણોદરી તપ.
વૃત્તિસંક્ષેપ વ્રત.
રસત્યાગ તપ.
રસમૃદ્ધિ જીવનું પતન કરાવે છે. સંલીનતા તપ.
કાયક્લેશ તપ ઃ સાધુજીવનમાં વિશેષ.