________________
નાગુચી
પ્રવચન ૪૦
૪. સંવર ભાવના
: સંકલના :
શુદ્ધ મોક્ષમાર્ગ નિશ્ચિત કરો. બ્રહ્મચર્ય : ૧૦ સમાધિસ્થાન.
શાસ્ત્રાધ્યયન.
મનને શાન્ત અને સંયમી રાખો.
શાસ્ત્રાધ્યયન આત્મલક્ષી હોવું જોઈએ. શાસ્ત્ર કોને કહે છે ?
આત્મસ્વરૂપની ઓળખાણ કરી લો.
ભેદજ્ઞાન દૃઢ થાઓ. જિનેશ્વર-ચરિત્રો ગાયા કરો.
સંવર ભાવનાની સજ્ઝાય (કાવ્ય). સજ્ઝાયનો અર્થ.