________________
શિllGઝુલ્ફારસી
પ્રવચન ૩૮ ૨. સંવર ભાવના
: સંકલના :
• વૈરાગ્યનાં કારણોઃ ૧. દેશની વિષમતા ૨. કુળની વિષમતા ૩. દેહની વિષમતા ૪. વિજ્ઞાનની વિષમતા ૫. આયુષ્યની વિષમતા ૬. બળની વિષમતા !
૭. ભોગની વિષમતા ૮. વૈભવની વિષમતા IAS ૦ મિથ્યાત્વ અને સમ્યકત્વ. ૦ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન. ૦ આર્તધ્યાનનાં ચાર લક્ષણો. 0 રૌદ્રધ્યાનનાં ચાર લક્ષણો. • ચિત્તની સ્થિરતાઃ ધર્મધ્યાન. ૦ ક્ષમાથી ક્રોધને નિગૃહિત કરો. • નમ્રતાથી માનને નિગૃહિત કરો. • સરળતાથી માયાને નિંગૃહિત કરો. ૦ સંતોષથી લોભને નિગૃહિત કરો. • પરમ સંતોષ પામવાનાં ત્રણ ઉપાયો. • ત્રણ ગુપ્તિઓથી અશુભ યોગોને જીતી લો. • સ્થિર જીવાત્મા મોક્ષપ્રાપ્તિ કરી શકે છે. • જિનવચનોથી યોગશુદ્ધિ અને નિર્વાણ.