________________
2llodáka
પ્રવચન 36
: સંકલના :
કષાયોથી બચીને રહો. અશુભ યોગોને રોકો. કેટલાક અશુભ યોગો. પુણ્યકર્મનો ઉદય.
પુણ્યોદયના બે પ્રકાર. પાપાનુબંધી પુણ્યનો ઉદય. પુણ્યાનુબંધી પુણ્ય કેવી રીતે બંધાય છે ? ♦ શુભ કર્મ મોક્ષપ્રાપ્તિમાં બાધક. શાલિભદ્ર.
♦ અનશનકાળમાં સતત શાંતસુધારસનું પાન. દેવગુરુની શક્તિ વિષે નિઃશંક બનો. સમતામૃતનું પાન કરવું છે ? સ્વચ્છ અને સ્વસ્થ બુદ્ધિ.
ઉપસંહાર.