________________
શાGિGીસાફરી
પ્રવચન ૩૫
ન : સકલના :
કુગુરુઓના ચક્કરમાં ફસાસો નહીં. • કુગુરુઓનો વિશેષ ઉપદેશ. • અવિરતિ વિષયલોલુપતાનું કારણ. મિથ્યાત્વની સાથે અવિરતિ. ઈન્દ્રિયપરવશતા - દારુણ આસ્રવ. સ્પર્શનેન્દ્રિય પરવશ હાથી. રસનેન્દ્રિય પરવશ માછલી.
ધ્રાણેન્દ્રિય પરવશ ભ્રમર-ભમરો. • ચક્ષુરિન્દ્રિય પરવશ પતંગિયું.
શ્રવણેન્દ્રિય પરવશ હરણ. ઇન્દ્રિયો સદૈવ અતૃપ્ત.
ભા.