________________
શતારી
પ્રવચન ૩૪
સંક્લના
આસ્રવોના ૪૨ પ્રકા૨. ૨૫ અસત્ ક્રિયાઓ.
પ્રમુખ આસ્રવ-કષાય.
પ્રથમ છે - ક્રોધ કષાય.
બીજો છે - માન કષાય.
સંસારના ક્ષેત્રમાંયે અભિમાની નિષ્ફળ બને છે.
નમ્રતાની સરિતા, વિનયનું નંદનવન.
ત્રીજો છે - માયા કષાય.
ચોથો છે - લોભ કષાય. લોભ બધા પાપોનું મૂળ છે. સંસારમાર્ગના નિર્માતા. દુર્ગતિમાં ખેંચી જનારા કષાયો.