________________
પ્રવચન ૩૩
: સંકલના : જીવ - સરોવર, આસ્રવ - નીક, કર્મ - પાણી. ૦ આસ્રવ ભાવનાનું ચિંતન.
ચાર આસ્રવ. આમ્રવની વ્યાખ્યા. યોગ શુભ – અશુભ. પ્રસ્તુતમાં ચાર આસવ. આસ્રવ પહેલો મિથ્યાત્વ. આસવ બીજોઃ અવિરતિ. પાંચ અવત. કષાય - ક્યારે કર્માસ્ત્રવ માટે હેતુભૂત બને છે ?
કષાયોના મૂળ. ૦ મમકાર અને અહંકાર. મિથ્યાત્વ વગેરેનો ટૂંકો પરિચય.
કર્મબંધના પ્રકાર. ૦ કર્મપુદ્ગલો આવે છે ક્યાંથી?