________________
]િ[][]@ાર્સ
પ્રવચન ૨૧ ૧. એકત્વ ભાવના
L: સંકલના :
હું આત્મા છું. આતમ સર્વ સમાન. આપણે સિદ્ધોના સાધર્મિક આત્મા જ ભગવાન ! એકત્વ ભાવનામાં દીનતા નથી. આત્મા સિવાય બધું જ કલ્પના. હું જ નથી! નાગદમ્ આત્મસાધકને પરિચય બાધક-ઘાતક પદ્રવ્યને સ્વદ્રવ્ય માનવું - મોટી ભૂલ. જેમ, પરસ્ત્રીને સ્વસ્ત્રી માનવી દુઃખદાયી. કમાંડર નાણાવટી અને પ્રેમ આહુજા - એક સત્ય ઘટના. જીવનમાં પરદ્રવ્યનો પ્રવેશ - અનર્થનું મૂળ.