________________
'
/
//////
પ્રવચન ૧૪ ૨. અશરણ ભાવના
: સંકલના : યાદવોથી ભરેલી દ્વારિકા ભડકે બળે છે. • માતા-પિતાને બચાવવાનો કૃષ્ણનો પ્રયત્ન
વસુદેવ, દેવકી, રોહિણીનાં મૃત્યુ. શ્રીકૃષ્ણની ઘોર વ્યથા-વેદના. - શ્રીકૃષ્ણનું મૃત્યુ. • શ્રીકૃષ્ણની અંતિમ આરાધના. જિનધર્મ જ શરણ. ચારિત્રધર્મ જ શરણ. બલરામનો વ્યામોહ અને દીક્ષા. અનાથતા-અશરણતાઃ અનાથિયુનિ. અનાથિમુનિનો આત્મવૃત્તાંત.