________________
Qllodeaza
પ્રવચન ૧૩ ૧. અશરણ ભાવના
: સંકલના : મૃત્યુ સવપરિ મૃત્યુની સામે સહુ અશરણ મદોન્મત્ત ન બનો મૃત્યુ સામે ઊભું છે. ગુણનિધાન લોકો પણ ચાલ્યા જાય છે. આયુષ્યકર્મનું વિજ્ઞાન સમજો.
“સુભૂમ’ ચક્રવર્તી • દ્વારિકા બળી જાય છે.
નિયાણું એટલે શું? શ્રીકૃષ્ણની દ્વારિકામાં ઘોષણા.
ભગવાન નેમનાથ ગિરનાર પર • દ્વૈપાયન ઋષિ મરીને અગ્નિકુમાર દેવ.