SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ - વચનવિકારોનેય દૂર કરવા પડશે. - કાયાના વિકારોને પણ મૂળથી ઉખેડી નાખવા પડશે. આ બધુ યોગીપુરુષો કરી શકે છે અને એ જ મોક્ષસુખસટ્વેશ પ્રશમસુખનો અનુભવ કરી શકે છે. આ ભવમાં જ પ્રશમસુખાનુભવનો ઉત્સવ થતો રહે છે. भवतु सततं सतामिह भवेऽयम् । શ્રી વિનયવિજયજી આવી ભાવના વ્યક્ત કરે છે "મવતું - પ્રશમસુખનો અનુભવ.... ઉત્સવ સતત થતો રહો ! આ જન્મમાં જ આપણે પણ આવા પ્રશમસુખનું અમૃતપાન કરતા રહીએ અને ઉત્સવ મનાવતા રહીએ, એ જ શુભ કામના. આજે બસ, આટલું જ. છે અનિત્ય ભાવના ૧૩૧
SR No.006044
Book TitleShant Sudharas Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1996
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy