SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ +++++++++++++++++ संयोfile + + + + + + + + + + + + + + ++ तद्भावेऽपि-अमूर्तकर्माभ्युपगमभावेऽपि योगः-संबन्धो मूर्त्तिमता विग्रहेण-शरीरेण सह जीवस्याभ्युपगन्तव्य एव, अनभ्युपगमे वक्ष्यमाणदोषप्रसङ्गात् । एवं शरीरवत्कर्मण्यपि मूर्तिमति जीवेन सह संबन्धाभ्युपगमे को दोषः? नैव कश्चनेतिभावः, उभयोरपि मर्तत्वेनाविशेषात ॥६३०॥ * ' . ગાથાર્થ:-કર્મને અમૂર્ત સ્વીકારવામાં આવે, તો પણ મૂર્તિમાન શરીરનો તો અમૂર્ત જીવસાથે સમ્બન્ધ સ્વીકારવો જ પડવાનો છે, કેમકે નહિ સ્વીકારવામાં નીચે કહેલા ઘેલો લાગવાનો સંભવ છે. આમ શરીરની જેમ મૂર્ત કર્મ સાથે પણ જીવનો સમ્બન્ધ સ્વીકારી લેવામાં શો દોષ છે? અર્થાત કોઇ દોષ નથી, બલ્ક ગુણ છે. કારણ કે શરીર અને કર્મ આ બને સમાનતયા મૂર્ત છે. તો બન્નેનો અમૂર્ત જીવસાથે સંબંધ પણ સમાનતયા થવો જ જોઇએ. ૬૩ના શરીરકત સુખાદિ જીવને ન માનવામા દષ્ટવિરોધ विग्रहेण सह सम्बन्धानभ्युपगमे दोषमाहશરીર સાથે જીવનો સમ્બન્ધ ન સ્વીકારવામાં આવતા દોષો બતાવે છે. देहेणं संजोगाभावे उवघायमादिओ तस्स ।। अण्णस्स जह न दुक्खादि देहिणोऽवि तहा ण भवे ॥६३१॥ (देहेन संयोगाभावे उपघातादितस्तस्य । अन्यस्य यथा न दुःखादि देहिनोऽपि तथा न भवेत् ॥) -शरीरेण सह संयोगाभावेऽभ्युपगम्यमाने यथा देहस्योपघातादितः-उपघातादिभावतो मकारोऽलाक्षणिकोऽन्यस्य-तदतिरिक्तस्य जनस्य दुःखादि न भवति, तेन देहेन सह तस्य संबन्धाभावात्, तथा देहिनोऽपि- विवक्षितदेहवत् . आत्मनो दुःखादि न भवेत्, संबन्धाभावाविशेषात् ॥६३१॥ - ગાથાર્થ:- જેમ એક માણસના દેહને ઉપઘાતવગેરે થવાથી તેનાથી બીજા માણસને દુ:ખવગેરે થતું નથી કારણ કે ઉપધાતાદિવાળા તે શરીરની સાથે બીજા માણસને સંબંધ નથી. તે જ પ્રમાણે શરીરની સાથે જીવનો સંબંધ નહી સ્વીકારવામાં આવે તો જીવને પણ દુઃખાદિ નહી થાય, કારણ કે સમ્બન્ધનો અભાવ બન્ને સ્થાને સમાન છે. ૬૩૧ ततः किमित्याहજીવને દુખાભાવ આવે, તો શું થાય? તે જણાવે છે. इय दिटेट्ठविरोहो अणुहवगम्मा सुहादयो दिट्ठा । न य ते अन्ननिमित्ता तब्भावे चेव भावातो ॥६३२॥ (इति दृष्टेष्टविरोधोऽनुभवगम्याः सुखादयो दृष्टाः । न च तेऽन्यनिमित्तास्तद्भाव एव भावात् ॥ इतिः-एवं सति दृष्टेष्टविरोधः प्राप्नोति, तत्र दृष्टविरोधं भावयति- 'अणुहवेत्यादि' देहानुग्रहादिनिमित्ततया अनुभवगम्याः सुखादयो दृष्टाः, न च ते-सुखादयो देहानुग्रहादिनिमित्तातिरेकेणान्यनिमित्ताः कल्पयितुं शक्यन्ते । कत इलाह-'तब्भावे चेव भावाओं तद्भावे एव-देहानुग्रहादिभावे एव सुखादीनां भावाद्, न तदभावे, व्यतिरेकस्य चान्वयाविनाभूतत्वादेतदपि द्रष्टव्यं, देहानुग्रहादिभावे सुखादीनां भावादेवेति । यदि पुनरित्थं देहानुग्रहाद्यन्वयव्यतिरेकानुविधानेऽपि सुखादीनां निमित्तान्तरमुपकल्प्येत तर्हि सर्वत्र प्रतिनियतकार्यकारण भावोच्छेदप्रसङ्गः, यदाह-“यस्मिन्सति भवत्येव, यत्ततोऽन्यस्य कल्पने । तद्धेतत्वेन सर्वत्र, हेतूनामनवस्थितिः ॥१॥ इति ॥६३२॥ ગાથાર્થ:-આમ જીવને દુ:ખાભાવ થવામાં દષ્ટ અને ઇષ્ટસાથે વિરોધ છે. ત્યાં દષ્ટવિરોધ આ પ્રમાણે છે - શરીરપર અનુગ્રહદિના નિમિત્તે જીવને સખવગેરેનો અનુભવ થાય છે તે પ્રત્યક્ષ અનુભવગમ્યતરીક દષ્ટ છે. આ સુખવગેરેમાટે દેહપરના અનુગ્રહદિને છોડી અન્યની નિમિત્તતરીકે કલ્પના કરવી શક્ય નથી. કારણ કે શરીર પરના અનુગાદિની હાજરીમાં જ તે સખવગેરે હોય છે, નહિ કે ગેરહાજરીમાં. અર્થાત દેહના અનુગ્રહાદિના અભાવમાં સુખવગેરે લેતા નથી. આ વ્યતિરેક છે. અને વ્યતિરેક અન્વયને અવિનાભાવી હોય છે. તેથી આવો અન્વયે પણ સમજી લેવો કે દેહના અનુગ્રહાદિની હાજરીમાં આત્માને સુખ વગેરે હેય જ છે. આમ દેહના અનુગ્રહાદિસાથે આત્માના સુખ વગેરે અવય-વ્યતિરેક ધરાવે છે. તે છતાં સખાદિન નિમિત્તતરીકે દેહના અનુગાદિને છોડી અન્યની ૫ના કરશો, તો દરેક સ્થળે પ્રતિનિયત કાર્યકારણભાવનો ઉચ્છેદ +++ + + + + + + + + + + ++ + Miage-MIR - 42 + + + + + + + + + + + + + ++
SR No.006034
Book TitleDharm Sangrahani Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAdinath Jain Shwetambar Jain Mandir Trust
Publication Year1996
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy