________________
++ + + + + + + + + + + + + + + + + भानु १३५ + + + + + + + + + + + + + + + + ++
કર્મોનું સ્વરૂપ एतदेवोपसंहरन्नाहઆ જ અર્થનો ઉપસંહાર કરતા કહે છે
तम्हा भोत्ता जीवो पसाहिओ कम्मजोगमेतस्स ।
वोच्छं पुव्वुवइटुं धम्मादिनिबंधणं कमसो ॥६०५॥ (तस्माद् भोक्ता जीवः प्रसाधितः कर्मयोगमेतस्य । वक्ष्ये पूर्वोपदिष्टं धर्मादिनिबंधनं क्रमशः ॥) तस्माद्भोक्ता जीवः स च भोक्ता यथा भवति तथाऽनुभवलोकागमप्रमाणैः प्रसाधितः । सांप्रतमेतस्य जीवस्य 'जीवम्मि कम्मजोगे य तस्सेति' वचनेन पूर्वोपदिष्टं कर्मयोगं-कर्मसंबन्धं धर्मादिनिबन्धनं-धर्माधर्मनिबन्धनं क्रमशो वक्ष्ये इति ॥६०५॥
ગાથાર્થ:- આમ અનુભવ, આગમ, અને લોકપ્રમાણથી જીવ ભોક્તા સિદ્ધ થયો. હવે પૂર્વે જીવલ્સ કમ્મરોગે ય' ગા.૩૪) વચનથી જીવના ધર્મ અને અધર્મના કારણે થતા કર્મ સાથેના સંબંધનો પૂર્વે જે ઉપદેશ કર્યો હતો. તે હવે કમશ: કહીશું. ૬૦પા प्रतिज्ञातमेवाहપ્રતિજ્ઞાતનું (ધર્માદિનિમિત્તક કર્મસંબંધકથન પ્રતિજ્ઞાત છે.) જ કથન કરે છે.
नाणादिपरिणतिविघायणादिसामत्थसंजुयं कम्मं । ___ तं पुण अट्ठपगारं पन्नत्तं वीयरागेहिं ॥६०६॥
(ज्ञानादिपरिणतिविघातनादिसामर्थ्यसंयुतं कर्म । तत्पुनः अष्टप्रकारं प्रज्ञप्तं वीतरागैः ॥ ज्ञानादिपरिणतिविघातनादिसामर्थ्यसंयुतं-ज्ञानदर्शनादिपरिणतिविघातसातासातानुभवादिसामोपेतं कर्म । तत्पुनः कर्म प्रतिनियतस्वभावभेदादष्टप्रकारं प्रज्ञप्तं वीतरागैः ॥६०६॥
ગાથાર્થ:- કર્મ જીવની જ્ઞાન, દર્શનઆદિપરિણતિનો વિઘાત કરવાના અને જીવને સાત, અસાતનો અનુભવ, આદિ કરાવવાના સામર્થ્યવાનું છે. આ કર્મ પ્રતિનિયત સ્વભાવના ભેદને કારણે આઠપ્રકારનું છે એમ વીતરાગોએ પ્રરૂપ્યું છે. ૬૦%ા तानेव प्रकारानाह - કર્મના આઠ પ્રકાર બતાવે છે -
पढमं नाणावरणं बितियं पुण होइ दंसणावरणं ।
ततियं च वेयणिज्जं तहा चउत्थं च मोहणियं ॥६०७॥ (प्रथमं ज्ञानावरणं द्वितीयं पुनर्भवति दर्शनावरणम् । तृतीयं च वेदनीयं तथा चतुर्थं च मोहनीयम् ॥ प्रथमम-आद्यं ज्ञानावरणं ज्ञायतेऽर्थों विशेषरूपतयाऽनेनेति ज्ञानं-मतिज्ञानादि. आवियतेऽनेनेति आवरणं "करणाधारे वाऽनडि" त्यनट्, आवृणोतीति वा "कृद्बहुलमिति" वचनात्कर्त्तर्यनद् ज्ञानस्यावरणं ज्ञानावरणं, द्वितीयं तु पुनर्भवति दर्शनावरणं, दृश्यते-सामान्यरूपतयाऽवगम्यतेऽर्थोऽनेनेति दर्शनं चक्षुर्दर्शनादि, तस्यावरणं दर्शनावरणं, तृतीयं च वेदनीयं सातासातरूपेण वेद्यते इति वेदनीयं, तथा चतुर्थं च मोहनीयं मोहयति-विपर्यासमापादयतीति मोहनीयम् ॥६०७॥
થ:- પહેલું જ્ઞાનાવરણીય. બીજું દર્શનાવરણીય, ત્રીજું વેદનીય અને ચોથે મોહનીય કર્મ છે. જેનાથી અર્થ (“વષયભૂતપદાર્થ) નો વિશેષરૂપે બોધ થાય તે જ્ઞાન. આમાં મતિજ્ઞાનવગેરે આવે. જેનાથી ઢંકાય તે આવરણ. (અહીં કરણાધારે વાનર સૂત્રથી કરણઅર્થે “અન' પ્રત્યય લાગ્યો. તેથી “આવરણ શબ્દ બન્યો.) અથવા તો જે આવરે (ઢાંકે) તે આવરણ (કર્મ) (અહીં ભકત બહલમ સૂત્રથી કર્તાઅર્થમાં “અન" પ્રત્યય લાગ્યો, તેથી જ્ઞાનનું આવરણ જ્ઞાનાવરણ કે શાનાવરણીય કહેવાય. જેનાથી જે સાધનથી) વસ્તનો સામાન્યરૂપે બોધ થાય તે દર્શન. આમાં ચક્ષદર્શન વગેરે આવે. આ ઈનનું આવરણ દર્શનાવરણ કે દર્શનાવરણીય કહેવાય. જે કર્મ સાત કે અસાતરૂપે વેદાય (=અનુભવાય છે) તે વેદનીયકર્મ. છવમાં મોહ = વિપર્યાસનું આપાદન કરે, તે મોહનીય કર્મ. ૬૦ાા '
++++++++++++++++M
er-MIRR-27+++++++++++++++