SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ * * * * * * * * * * * * * * * * * ભોક્તાકાર જ ન ક ક ક કે જે જ જે જે જ છે नभ्युपगमे यादृच्छिकप्रसङ्गः-यादृच्छिकवञ्चनायोगप्रसङ्गः । यदृच्छातो यस्य कस्यचित् ततो वञ्चकाद्वञ्चनाप्रसक्तिरित्यर्थः li૬૦૨ ગાથાર્થ:- સમાધાન:- પંચક-ઠગ જે બીજાને ઠગે છે તેમાં તેના (ગના) પૂર્વે કરેલા કર્મો ભાગ ભજવે છે. તેમ જ જે જ્ઞાય છે, તેના ગાવામાં પણ તેના (જ્ઞાનારના) પૂર્વે કરેલા કર્મો જવાબદાર હોય છે. આ હકીકતને આ પ્રમાણે સ્વીકારવી જ રહી. જો ઠગાનારના પૂર્વેના સ્વભૂતકર્મ એમાં કામ ન કરતા હેય, તો ઠગાવાની બાબતમાં યાદેચ્છિકતાનો પ્રસંગ છે. અર્થાત યદેચ્છાથી (કોઈ નિયંત્રણ વિના) કોઈ પણ વ્યક્તિ પેલા વચકથી ઠગાવાની આપત્તિ આવે. ૬રા अत्र पर आहઅહીં પૂર્વપક્ષકાર કહે છે. एवं च कुतो दोसो ? तत्तो चिय संकिलेसओ सो य । असुहाणुबंधिकम्मोदयाउ भणितो जिणिंदेहिं ॥६०३॥ (एवं च कुतो दोषः? तत एव सङ्क्लेशात् स च । अशुभानुबंधिकर्मोदयाद् भणितो जिनेन्द्रैः ॥ यदि वञ्च्यस्य वञ्चना पूर्वस्वकृतकर्मत एवोपजायते न तु वञ्चकवशात्तत एवं सति वञ्चकस्य कुतो दोषःपरलोकप्रतिपन्थिकर्मोपचयलक्षणो? नैव कुतश्चित्, नहि वन्यस्य वञ्चना वञ्चकेन क्रियते येन तस्य दोषः स्यात्, किंतु पूर्वस्वकृतकर्मणैवोदितेनेति । अत्र सूरिराह-तत्तो चिय संकिलेसओ' तत एव वञ्चनाकरणप्रवृत्तिनिबन्धनात् संक्लेशाद्वञ्चकस्य दोषः, स हि वञ्चनाकरणप्रवृत्तिनिबन्धनं संक्लेश एकान्तेनाशुभश्चाशुभोऽशुभकर्मनिबन्धनमिति दोष एव वञ्चकस्य । 'सो य इत्यादि' स च वञ्चनाकरणप्रवृत्तिहेतुभूतः संक्लेशो जिनेन्द्रैर्भणितोऽशुभानुबन्धिकर्मोदयंतस्ततः 'परवञ्चणादिजोगो कम्माओ' इत्यादि समीचीनमेव ॥६०३॥ ગાથાર્થ:- પૂર્વપક્ષ:- જ વંચ્ય (ગાનાર) ના જ પૂર્વના રૂકતકર્મના કારણે તે (વંચ્ય) ઠગાતો હોય, નહિ કે વંચકના દોષથી, તો વંચકનો પરલોક બગાડે તેવો કર્મના બંધરૂપ દોષ શી રીતે ગણાશે. (બલ્ક કર્મ ખપાવવામાં સહાયક બન્યાનો લાભ મળવો જોઇએ) અર્થાત વંચક નિર્દોષ સિદ્ધ થશે. કારણ કે વચ્ચેની પંચના (ગાઇ) વંચકે નથી કરી, પરંતુ તેના પોતાના જ પૂર્વના સ્વકૃત કર્મે કરી છે. તેથી વંચકનો કોઈ દોષ નથી. - ઉત્તર૫ક્ષા:- અલબત્ત, વંચનામાં વંચ્યના પૂર્વના સ્વકૃતકર્મનો હાથ છે જ. છતાં પણ વંચક પોતે વંચનાની પ્રવૃત્તિ કરે છે, ત્યારે તે ખરાબ પ્રવૃત્તિમાં કારણભૂત (અથવા એ પ્રવૃત્તિના કાર્યભૂત) સંકલેશ તેના મનપર છવાયો હોય છે. (કારણ કે સંકલેશ અશુભભાવ વિના આ ઠગવાની પ્રવૃત્તિ થાય નહિ. અથવા ઠગવાની પ્રવૃત્તિકાળે અશુભભાવ આવ્યા વિના રહે નહિ.)અને આ સંકલેશના કારણે જ વંચક દોષપાત્ર ઠરે છે, કારણ કે વેચના કરવાની પ્રવૃત્તિકાળે પંચકને જે સંકુલેશ છે, તે સંકલેશ અવશ્ય અશુભ જ છે. અને આ અશુભસંકલેશ અશુભકર્મના બંધમાં કારણ બને છે. આમ વચનાથી વંચકને દોષ છે જ. પંચનાકરણની પ્રવૃતિમાં કારણભૂત આ સંકલેશ અશુભાનુબંધિકર્મ (અશુભની પરંપરા ચલાવતા કર્મ) ના ઉદયથી ઊભો થાય છે, એવું જિનેન્દ્રવચન તદ્દન યુક્તિસંગત જ છે. ૬૦૩ एवं च ठिए संते धम्माधम्माण जह उ संपत्ती । जुज्जइ सवित्थरं तह फुडवियडं उवरि वोच्छामि ॥६०४॥ (एवं च स्थिते सति धर्माधर्मयोः यथा तु संप्राप्तिः । युज्यते सविस्तरं तथा स्फुटविकटमुपरि वक्ष्यामि ॥) एवं च स्थिते सति स्वपरिणामविशेषभावादेव दोषाभावे सति यथा धर्माधर्मयोः संप्राप्तिर्युज्यते तथा सविस्तरं स्फुटविकटमुपरि वक्ष्यामीति। तन्न दण्डिकग्रहमरणादौ स्वकृतभोक्तृत्वव्यभिचारस्तथा च सति सिद्ध एष जीवो भोक्तेति स्थितम् ॥६०४॥ ગાથાર્થ:- આમ વસ્તસ્વરૂપ નિર્મીત થાય છે. તેથી દોષના અભાવમાં રૂપરિણામવિશેષથી જ ધર્મ અને અધર્મની પ્રાપ્તિ યુક્તિસંગત છે. આ યુક્તિસંગતતા આગળ ઉપર સ્પષ્ટપણે વિસ્તારથી બતાવશું. તેથી રાજગ્રહ, મરણ વગેરે સ્થળે કુતકર્મના ભોગમાં અનેકાન્તિકતા આવતી નથી. તેથી જીવ ભોક્તા તરીકે નિર્વિરોધ સિદ્ધ થાય છે. ૬૦૪ * * * * * * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 26 * * * * * * * * * * * * * * *
SR No.006034
Book TitleDharm Sangrahani Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAdinath Jain Shwetambar Jain Mandir Trust
Publication Year1996
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy