SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ + + + + + + + + + + + + + + + + + + मोसावार + + + + + + + + + + + + + + + + ++ ગાથાર્થ:- ઉત્તરપક્ષ:- આ ઇશ્વર કયા ફળના ઉદ્દેશથી ફળ દેવાઅંગે કર્મને પ્રેરણા કરે છે? पूर्वपक्ष:- ६१२ कृतकृत्य छे. तेथी भने प्रे२॥ 5२ती १५ तेने (६°१२) शुग मवानो ७६श नथी. ઉત્તરપક્ષ:- જો એમ જ હોય, તો ઈશ્વર સ્વયં પ્રેક્ષાકારી= વિચાર કરીને પ્રવૃત્તિ કરવાવાળો નથી. કારણકે તે ફળ વિનાનીફળના ઉદેશ વિના પ્રવૃત્તિ કરે છે. અર્થાત નિષ્ફળ પ્રવૃત્તિ કરે છે. પ૯૦ના अह फलमुद्दिस्स तयं धम्मादीणं हवेज्ज अन्नतरं । तस्सावेक्खत्तणओ जइवणिकामी व अकयत्थो ॥५९१॥ (अथ फलमुद्दिश्य तकत् धर्मादीनां भवेदन्यतरम् । तत्सापेक्षत्वाद् यतिवणिक्कामिन इवाकृतार्थः ॥ अथ मा निपप्तदयं दोष इति फलमुद्दिश्य तकत्-कर्म प्रेरयतीत्यभ्युपगम्यते । ननु तर्हि तकत्-फलं धर्मादीनां धर्मार्थकामानामन्यतमं भवेत्, तथा च सति तत्सापेक्षत्वात्-धर्माद्यन्यतमफलसापेक्षत्वात् यतिवणिक्कामिन इव यथासंख्यं धर्मार्थकामानपेक्षमाणः अकृतार्थः स्यात्, कृतार्थश्चासावभ्युपगम्यत इत्यभ्युपगमविरोधः ॥५९१॥ ગાથાર્થ:- પૂર્વપક્ષ:- આ દોષ આવવો જોઈએ નહિ. તેથી ઇશ્વર કોક ફળના ઉદ્દેશથી તે કર્મને પ્રેરે છે. એમ સ્વીકારશું. * ઉત્તરપક્ષ:- આ ફળ ધર્મ, અર્થ અને કામ આ ત્રણમાંથી એક સંબંધી હોવાનો સંભવ છે. અને ઇશ્વર આ ત્રણમાંથી એકાદ ફળની અપેક્ષાવાળો છે. જો ધર્મપફળની અપેક્ષાવાળો છે, તો સાધુની જેમ, જો અર્થરૂપફળની અપેક્ષાવાળો છે, તો વેપારીની જેમ, જો કામરૂપફળની અપેક્ષાવાળો છે, તો કામીપુરૂષની જેમ તે-ઇશ્વર અકૃતાર્થ છે તેમ માનવું પડશે. અને તો, ઈશ્વરને કૃતાર્થ માનવાના તમારા સિદ્ધાન્તસાથે વિરોધ આવવાથી તમને અભ્યપગમવિરોધદોષ આવશે. ૫૯૧ अत्र परस्य मतमाशङ्कमान आहઆ સ્થળે પૂર્વપક્ષના મતની આશંકા વ્યક્ત કરે છે सिय तस्सेस सहावो फलनिरवेक्खोवि पेरणं कुणति । ण तु एसो मुत्तत्ता चिट्ठइ एमेव किं माणं? ॥५९२॥ (स्यात् तस्यैष स्वभावः फलनिरपेक्षोऽपि प्रेरणं करोति । न तु एष मुक्तत्वात् तिष्ठति एवमेव किं मानम् ॥ स्यादेतत्-तस्य ईश्वरस्य एष एव स्वभावो यत्फलनिरपेक्षोऽपि कर्मणः फलदाने प्रेरणं करोति । ततो न फलरहितप्रवृत्तित्वादनालोचितकारितादोषो, नापि फलसापेक्षत्वेनाकृतार्थत्वप्रसङ्गः । अत्राह-'ण उ इत्यादि' न तु-नैव एषः- ईश्वरो मुक्तत्वात् एवमेव-निर्व्यापार एव तिष्ठति, किंतु तथास्वभावत्वात्कर्मणः प्रेरणं करोतीति, अत्र किं मान-प्रमाणं? नैव किंचिदित्यर्थः । न चाप्रमाणकमाद्रियन्ते वचो विपश्चितः ॥५९२॥ ગાથાર્થ:- પૂર્વપક્ષ:- આ ઇશ્વરનો સ્વભાવ જ આવો છે, કે જેથી તે ફળની અપેક્ષા રાખ્યા વિના જ જીવને ફળ દેવાની બાબતમાં કર્મને પ્રેરણા કરે છે. તેથી ફળરહિતપ્રવૃત્તિ લેવાથી ઇશ્વર અનાલોચિતકારી છે. તેવા દોષને અવકાશ નથી. તેમ જ ઇશ્વરને ફળસાપેક્ષ ( ફળની અપેક્ષાવાળો) માની અકૃતાર્થ સમજવાનો પણ પ્રસંગ નથી. ઉત્તરપક્ષ:- “આ ઇશ્વર મુક્ત છે. તેથી અન્ય મુક્તજીવોની જેમ કોઈ પણ પ્રવૃતિ કરતો નથી' એમ ન માનવું, અને તથાસ્વભાવથી જ કર્મને પ્રેરણા કરવાની પ્રવૃત્તિ કરે છે તેમ માનવું; એમ કયા પ્રમાણથી કહો છો? અર્થાત આમ કહેવામાં કોઇ પ્રમાણ નથી. અને સમજુ માણસ અપ્રમાણભૂત વચનનો આદર કરે નહિ. ૫૯રા अत्र परः प्रमाणमाहઅહીં પૂર્વપક્ષ પોતાનો પક્ષ મજબૂત કરવા પ્રમાણ દર્શાવે છે. कम्मपरतंतओ जं पेरणसामत्थविरहितो कत्ता । .. एयमसिद्धं तस्सवि दिटुं जं करणसामत्थं ॥५९३॥ । (कर्मपरतन्त्रो यत् प्रेरणसामर्थ्यविरहितो कर्ता । एतदसिद्धं तस्यापि दृष्टं यत् करणसामर्थ्यम् ॥) - यत्-यस्मादेष कर्ता कर्मपरतन्त्रः, कर्मपरतन्त्रत्वादेव च कर्मणः फलदाने प्रेरणसामर्थ्यविरहितो, न चाप्रेरितं सत् कर्म नियतफलदानाभिमुखं भवति, अचेतनत्वात्, तेन कर्मणो नियतफलदानप्रवृत्त्यन्यथानुपपत्तिवशात् ईश्वरस्तथास्वभावत्वात् ++ + + + + + + + + + + + + + + ele-मास २ - 21 +++++++++++++++
SR No.006034
Book TitleDharm Sangrahani Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAdinath Jain Shwetambar Jain Mandir Trust
Publication Year1996
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy