________________
******************लोद्वार ++++++++++++++++++
एतदेव भावयतिઆ જ વાતનું ભાવન કરે છે
जच्चिय विवागवेदणस्वा तप्परिणई हवति चित्ता। __ सच्चिय भोयणकिरिया नायव्वा होइ जीवस्स ॥५८४॥
(यैव विपाकवेदनरूपा तत्परिणतिर्भवति चित्रा । सैव भोजनक्रिया ज्ञातव्या भवति जीवस्य ) यैव तत्परिणतिः-तस्य-जीवस्य परिणतिः-विपाकवेदनरूपा सातासातवेदनीयादिकर्मविपाकानुभवनस्पा चित्रा भवति सैव जीवस्य भोजनक्रिया-सातासातवेदनीयादिकर्मभोगक्रिया ज्ञातव्या ॥५८४॥
ગાથાર્થ:- તે જીવની શાતા–અશાતા વેદનીયવગેરે કર્મવિપાકના અનુભવરૂપ જે વિચિત્ર પરિણતિ છે, તે જ જીવની શાતાશાતવેદનીયઆદિ કર્મના ભોગની ક્રિયા સમજવી. અર્થાત જીવની તેવી પરિણતિ જ ભોગક્રિયારૂપ છે. ૫૮૪ सैव सातासातवेदनीयादिकर्मविपाकवेदनक्रिया कथमात्मनः सिद्धेति चेत् ? अत आह
શંકા:- આ સાતાસાતવેદનીયઆદિ કર્મના વિપાકની વેદનકિયા આત્માની કેવી રીતે સિદ્ધ છે? આ આશંકાના સમાધાનમાં કહે છે
न य तं तओ अणण्णं तस्सोदासीणभावओ चेव ।
चलणाइ कुणइ जम्हा वेदणकिरिया तओ सिद्धा ॥५८५॥ (न च तत्ततोऽनन्यं तस्योदासीनभावत एव । चलनादि करोति यस्माद्वेदनक्रिया ततः सिद्धा ) न च यस्मात् कारणात्तत्-कर्म ततः-आत्मनः सकाशादनन्यत्,यथा कैश्चिदुच्यते-“शक्तिरेवात्मनः कर्मेति" किंत्वन्यत् भिन्नमित्यर्थः । न च तत्कर्म भिन्नं सत् तस्य-आत्मन उदासीनभावतः-उदासीनभावे सति उदासीनस्य सत इतियावत् चलनादिक्रियां करोति-चलनादिक्रियानिमित्तं भवति, किंतु तथापरिणतिभावे सति, ततः-तस्माद्वेदनक्रियास्वकृतकर्मविपाकानुभवनक्रिया जीवस्य सिद्धेति ॥५८५॥
ગાથાર્થ:- વળી, કેટલાક “આત્માની શક્તિ જ કર્મ છે એમ કહીને કર્મને આત્માથી અભિન્ન માને છે, પણ વાસ્તવમાં કર્મ આત્માથી અભિન્ન નથી, પણ ભિન્ન જ છે. હવે છે, આત્મા ઉદાસીનભાવમાં જ રહેતો હોય, તો ઉદાસીનભાવમાં રહેલા આત્મામાં આ કર્મ ચલનઆદિ ક્રિયાઓ કરાવી શકે નહિ-કયાઓમાં નિમિત્ત બને નહિ. આત્મા તથા પરિણતિ પામે, તો જ કર્મ ચલનાદિક્રિયામાં નિમિત્ત બને એક હાથે તાલી ન પડે. તેથી સ્વકૃતકર્મના વિપાકની વેદનક્રિયા જીવની જ ક્રિયારૂપે सिप छ. ॥५८५ . स्यादेतत्, यदि स्वकृतसातासातवेदनीयादिकर्मविपाकानुभवनक्रियैव कर्मभोगक्रियोच्यते ततः कथं लोकेऽङ्गनादियोग एव 'एष भोक्तेति' प्रसिद्धिरित्यत आह
શંકા- જો, સ્વકૃતસતાસાતવેદનીયઆદિકર્મના વિપાકના અનુભવની ક્રિયા જ કર્મભોગક્રિયા કહેવાતી હોય, તે લોકોમાં સ્ત્રી વગેરેના સંબંધમાં જ “આ ભોક્તા છે. તેવું કેમ પ્રસિદ્ધ છે? અહીં સમાધાન બતાવે છે.
बज्झसहकारिकारणसावेक्खा सा य पायसो जेणं ।
ता अंगणादिजोगे भोगपसिद्धी इहं लोगे ॥५८६॥ (बाह्यसहकारिकारणसापेक्षा सा च प्रायो येन । ततोऽङ्गनादियोगे भोगप्रसिद्धिरिह लोके ॥ सा च-स्वकृतवेदनीयादिकर्मविपाकवेदनक्रिया येन कारणेन प्रायो-बाहुल्येन बाह्यस्रक्चन्दनादिसहकारिकारणसापेक्षा 'ता' तस्मादङ्गनादियोगे सति भोगप्रसिद्धिरिह लोके जातेति न कश्चिद्दोषः ॥५८६॥
ગાથાર્થ:- સમાધાન:- તે સ્વકતવેદનીયઆદિ કર્મના વિપાકથી અનુભવાતી ક્રિયા પ્રાય: સ્ત્રી, માળા, ચંદન વગેરે બાહ્ય સહકારિકારણોની અપેક્ષા રાખે છે. તેથી લોકોમાં સ્ત્રી વગેરેના યોગમાં ભોગની પ્રસિદ્ધિ થાય છે. તેથી એ પ્રસિદ્ધિથી - સિદ્ધાન્તને કોઈ દોષ નથી. પ૮ ++++++++++++++++ kale-MIRR - 19 + ++++++++++++++
१८६॥