SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܐܬܟܬܐܪ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ तदयुक्तम्, यत आहઉત્તરપક્ષ:- પૂર્વપક્ષની આ વાત અસંગત છે, કારણ કે ..कालाभावे लोकादिविरोधो तीयमादिववहारा । - अह सो दव्वावत्था सावि ण पुव्विं विणा दिट्ठा ॥५७५॥ (कालाभावे लोकादिविरोधस्तीतादिव्यवहारात् । अथ स द्रव्यावस्था सापि न पूर्वां विना दृष्टा ॥) कालाभावेऽभ्युपगम्यमाने सति लोकादिविरोध आदिशब्दात्प्रतिनियतसमयभाविशीतोष्णवनस्पतिपुष्पादिसंभवान्यथानुपपत्तिलक्षणप्रमाणविरोधग्रहणम् । कथं लोकविरोध इत्याह - 'तीयमादिववहारा' मकारोऽलाक्षणिकः, तीतादिव्यवहारात्-अतीतादिव्यवहारदर्शनात् । अथ (पर)परिकल्पितो जीवादिद्रव्यव्यतिरिक्तो यो द्रव्यभूतः कश्चित् स कालो नाभ्युपगम्यते, यस्तु द्रव्यावस्थालक्षणः सोऽभ्युपगम्यत एव, तदपेक्षया चातीतादिव्यवहार इति कथं लोकादिविरोध इत्यत आह- 'सावि न पुट्विं विणा दिट्ठा' साऽपि-द्रव्यावस्था न पूर्वामवस्थां विना दृष्टा, सर्वस्यापि वस्तुनः परिणामित्वात्, परिणामस्य च कथंचित् पूर्वावस्थात्यागेनावस्थान्तरापत्तिरूपत्वात् । ततो द्रव्यावस्थालक्षणोऽपि कालः प्रवाहतोऽनादिमानेवेति न ज्ञातमसंगतमिति ॥५७५ ॥ - ગાથાર્થ – “કાળ' નામની વસ્તનો અભાવ સ્વીકારવામાં લોકઆદિસાથે વિરોધ આવશે. આ જ પ્રમાણે ચોક્કસ સમયે સંભવતી ઠંડી, ગરમી, વનસ્પતિમાં કુલ આવવા વગેરે બનાવો ‘સમય’ નામના તત્વની ગેરહાજરીમાં સંભવે નહિ. આમ આ બધાની અન્યથાઅનુ૫૫ત્તિનામના પ્રમાણથી કાળતત્વ સિદ્ધ છે. તેથી કાળનો અભાવ માનવામાં આ પ્રમાણ સાથે વિરોધ આવશે. લોકવિરોધ કેવી રીતે આવશે? તે બતાવે છે. (મૂળમાં “તીયમાદિ માં “મ'કાર અલાક્ષણિક છે.) લોકોમાં અતીતઆદિ વ્યવહાર થતો દેખાય છે. કાળતત્વના અસ્વીકારમાં આ વ્યવહારસાથે વિરોધ આવે. પૂર્વપક્ષ:- બીજાઓએ જીવવગેરે દ્રવ્યથી ભિન્ન અને દ્રવ્યભૂત જે “કાળ'તત્વની કલ્પના કરી છે, તે જ અમારે અમાન્ય છે. પણ જે “કાળ' તત્વ દ્રવ્યની અવસ્થારૂપે છે તે તો અમારે માન્ય જ છે. અને આ અવસ્થારૂપ “કાળ'તત્વના કારણે જ અતીતવગેરે વ્યવહાર સંભવે છે. તેથી લોકઆદિસાથે વિરોધ કેવી રીતે સંભવે? ઉત્તરપક્ષ:- આ દ્રવ્યઅવસ્થા પણ પૂર્વઅવસ્થા વિના દેખાતી નથી, કારણ કે દરેક વસ્તુ પરિણામી છે. અને પરિણામ સ્વયં કંઇકઅંશે પૂર્વઅવસ્થાના ત્યાગદ્વારા ઉત્તરઅવસ્થાની પ્રાપ્તિરૂપ છે. આમ અહીં પણ કોઈ અવસ્થાનો પૂર્વાવસ્થા વિના પ્રથમવાર જ આરંભ નથી. તેથી દ્રવ્યની અવસ્થારૂપ પણ “કાળ' પ્રવાહથી અનાદિ જ છે. તેથી તેનું દષ્ટાન્ન અસંગત નથી. પ૭પા જીવની કર્મના કૉંતરીક સિદ્ધિ उपसंहारमाहહવે ઉપસંહાર બતાવે છે. ___इय तस्स अणादित्ते सिद्धे परिणामकरणजोएण । - जीवोवि तस्स कत्ता सिद्धो च्चिय भवइ नायव्वो ॥५७६॥ (इति तस्यानादित्वे सिद्धे परिणामकरणयोगेन । जीवोऽपि तस्य कर्ता सिद्ध एव भवति ज्ञातव्यः ॥) इतिः-एवमुक्तेन प्रकारेण प्रवाहतस्तस्य-कृतकस्य कर्मणोऽनादिमत्त्वे सिद्धे सति परिणामकरणयोगेनशुभाशुभाध्यवसायलक्षणकरणसंबन्धेन जीवोऽपि तस्य-कर्मणः कर्ता सिद्ध एव भवति ज्ञातव्यः ॥५७६।। ગાથાર્થ:- આમ કહ્યું તે પ્રમાણે કાર્યરૂપ કર્મ પ્રવાહથી અનાદિ સિદ્ધ થાય છે. તેથી શુભાશુભઅધ્યવસાયરૂપ કરણના સંબંધથી જીવ પણ તે કર્મના કતરીકે સિદ્ધ થાય છે, એમ સમજવું. ૫૭૬ાા कथमित्याहજીવ કર્તા કેવી રીતે સિદ્ધ થાય છે? તે બતાવે છે. परिणामविसेसेणं करेइ कम्मम्मि वीरियं चित्तं । जं सो ण उ तं सत्तामेत्तेणं होइ फलदं ति ॥५७७॥ (परिणामविशेषेण करोति कर्मणि वीर्य चित्रम् । यत्स न तु तत् सत्तामात्रेण भवति फलदमिति ॥ ++++++++++++++++ 6 -लास २ - 15 ***************
SR No.006034
Book TitleDharm Sangrahani Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAdinath Jain Shwetambar Jain Mandir Trust
Publication Year1996
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy