SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ +++++++++++++++++++ alam+++++++++++++++++++ तदेवाह-'हंदि सहावो हेतू' 'हंदीति' नामविपर्यासमात्रतोपप्रदर्शने, स्वभावो हेतुरिति । कथमिदं नामविपर्यासमात्रमेवेदमिति चेत् । अत आह-यस्मात् कर्मापि-वेदनीयादिकं भाव एव, उपलक्षणमेतच्चित्रं च, स्वभावोऽपि चैवंरूप इति नामविपर्यासमात्रमिदम् ॥ ५६३॥ ગાથાર્થ:- ભાવની ચિત્રતા પૂર્વોક્ત અર્થક્રિયાભેદરૂપ સ્વભાવની વિચિત્રતા વિના સંભવતી નથી. અને તેવા ભાવરૂપે સ્વભાવને ઉતતરીકે સ્વીકારો તો માત્ર નામથી જ વિ૫ર્યાસ છે, વપરીત્ય છે, તત્વથી નહિ. અર્થાત સ્વભાવહત માત્ર नामविपरीततायी छे. (E. ५६ नाममात्रथा विपर्यासनुसूय छे.) શંકા - નામમાત્રથી વિપર્યાય છે. તેમ કહેવામાં કારણ શું છે? સમાધાન:- વેદનીયવગેરે કર્મ પણ ભાવરૂપ અને વિચિત્ર છે. તથા તમે કલ્પેલો સ્વભાવ પણ આવો છે. તેથી અમે અહીં “નામમાત્રથી વિપર્યાસ છે એમ કહીએ છીએ. પ૬૩ કારણ કે કાર્યના સ્વભાવમાં આપત્તિઓ अन्यच्च पणी . सो भावो त्ति सहावो कारणकज्जाण सो हवेज्जाहि । - कज्जगओ कह हेऊ निवित्तीओ उ कज्जस्स? ॥ ५६४॥ (स्वो भाव इति स्वभावः कारणकार्ययोः स भवेत् । कार्यगतः कथं हेतु निवृत्तेस्तु कार्यस्य ॥ स्वः-आत्मीयो भाव इति स्वभावशब्दव्युत्पत्तिः । ततश्च स स्वभावः कारणस्य वा स्वभावो भवेत् कार्यस्य वा (नान्यस्य) । तत्र कार्यगतः स्वभावः कथं हेतुर्भवेत् ? कथं न भवेदित्याह-'निवित्तीओ उ कज्जस्स' कार्यस्य निवृत्तेः । यो हि यस्यालब्धात्मलाभसंपादनाय प्रभवति स तस्य हेतुर्भवति, कार्य च निष्पन्नतया न अलब्धात्मलाभं, कथमन्यथा तदभावे सोऽपि तदात्मस्वभावो भवेत. तस्मान्नवासौ स्वभावः कार्यगतः कार्यस्य हेतरिति ॥५६४॥ यार्थ:- 'स्व-स्पीय (=पोतानो)मा -स्वला, मावी 'स्पा' शनी व्युत्पत्ति छ. तेथी मा स्वमा तो, કારણનો સ્વભાવ હોય, કાં તો કાર્યનો. તે બે સિવાય અન્યનો તો સંભવે જ નહિ. હવે જો આ સ્વભાવ કાર્યનો હોય, તો હેતુ બની શકે નહિ. કારણ કે કાર્ય નિવૃત્ત ઉત્પન્ન થઈ ચુક્યું છે. અનુત્પન્ન અવસ્થામાં નથી. જે વસ્તુ જેની અપ્રાપ્ત સત્તા (વિમાનતા) ને પ્રાપ્ત કરાવે, તે વસ્તુ તેનો હેતુ બને. કાર્ય સ્વયં નિષ્પન્ન છે. અર્થાત સ્વસત્તાને પામી ચુક્યું છે. તથા જે કાર્ય સત્તાને પામ્યું ન હોત, હજી અસત અવસ્થામાં જ છે, તો પણ તે સ્વભાવ કાર્યનો સ્વભાવ બની શકત જ નહીં, કેમકે અભાવભત વસ્તુને સ્વભાવ હોતો નથી. તેથી આ સ્વભાવ કાર્યમાં રહી કાર્યનો હેત બની શકે નહિ. પ૬૪ मा भूत्कार्यगतः कारणगतो. भविष्यतीति चेत् ? अत आह“આ સ્વભાવ કાર્યમાં ભલે ન હોય, કારણમાં રહીને તો જરૂર હેત બનશે” આવી શંકાને ટાળવા કહે છે. कारणगतो उ हेऊ केण व गेट्ठो त्ति णिययकज्जस्स । ण य सो तओ विभिन्नो सकारणं सव्वमेव तओ ॥ ५६५॥ (कारणगतस्तु हेतुः केन वा नेष्ट इति निजककार्यस्य । न च स ततो विभिन्नः सकारणं सर्वमेव ततः ॥ कारणगतस्तु स्वभावो निजककार्यस्य हेतुः केन वा नेष्टः? सर्वैरपीष्ट एवेत्यर्थः । न च सः-कारणगतः स्वभावस्ततः-तस्मात्कारणाद्विभिन्नः किंत्वभिन्नः, तस्मात् यत् किंचिदिह जगति कार्य तत्सर्वं सकारणमेवेति स्थितम् ॥५६५॥ ગાથાર્થ:- “કારણગત સ્વભાવ સ્વકાર્યમાં હેત છે. એ વાત બધાને ઈષ્ટ છે. પણ આ કારણગત સ્વભાવ તે કારણથી ભિન્ન નથી, પણ અભિન્ન છે. તેથી જગતની બધી વસ્ત સકારણ જ છે, એમ નિશ્ચય થાય છે. પ૬પા उक्तातिदेशेन वादान्तराण्यपि दूषयन्नाह સ્વભાવવાદના અતિદેશથી બીજા વાદોને પણ દૂષિત કરતા કહે છે. एवं नियइ, जइच्छा, कालो, दिव्वं, पधाणमादी वि । सव्वे वि असव्वाया एगंतेणं मुणेयव्वा ॥५६६॥ (एवं नियति र्यदृच्छा कालो दैवं प्रधानमित्यादयोऽपि । सर्वेऽपि असद्वादा एकान्तेन ज्ञातव्याः ॥) ++ + + + + + + ++ ++ + ++ + e-GIR -9 +++++++++++++++
SR No.006034
Book TitleDharm Sangrahani Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAdinath Jain Shwetambar Jain Mandir Trust
Publication Year1996
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy