SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ܀ ܀ ܀ ܀ dfszܪ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ अत्राचार्य आहઅહીં આચાર્યશ્રેષ્ઠ પૂર્વપક્ષને ઉત્તર આપે છે. जो च्चिाय सस्वभावो ण तउ च्चिय इयरस्वभावो त्ति । भावाभावविरोहा भिन्नसहावम्मि चित्तत्तं ॥५६॥ (य एव स्वरूपभावो न स एवेतरस्पभाव इति । भावाभावविरोधाद् भिन्नस्वभावे चित्रत्वम् ॥ न य एव मृत्पिण्डस्य स्वरूपभावः स एवेतररूपस्य-घटस्पस्याभावः, भावाभावविरोधात्-भावाभावयोः परस्परं विरोधात् । तथाहि- यदि भावः कथमभावः अथाभावः कथं भाव इति । अथोच्येत-स्वरूपापेक्षया भावरूपता परस्पापेक्षया चाभावस्पता ततो भावाभावयोर्भिन्ननिमित्तत्वान्न कश्चिदिह विरोधदोष इति । अत्राह-'भिन्नसहावम्मि चित्तत्तं' भिन्नौ-परस्परविलक्षणौ स्वभावौ स्वपरस्पापेक्षया भावाभावलक्षणौ यस्य स तथाभूतस्तद्रूपे मृत्पिण्डादावभ्युपगम्यमाने हन्त । चित्रत्वम्-अनेकान्तात्मकत्वं स्वतन्त्रविरोधि प्राप्नोति ॥५६०।। ગાથાર્થ:- ઉત્તરપત:- માટીના પિંડનો જે સ્વરૂપભાવ છે તેજ ઘટસ્વરૂપના અભાવરૂપ નથી, કારણ કે ભાવ અને અભાવને પરસ્પર વિરોધ છે. જો એ ભાવરૂપ હોય, તો અભાવરૂપ શી રીતે બને? અને જો અભાવ જ હોય, તો ભાવ કેવી રીતે બને? - પૂર્વપક્ષ:- સ્વરૂપની અપેક્ષાએ ભાવરૂપતા અને પરરૂપની અપેક્ષાએ અભાવરૂપતા. આમ ભાવ અને અભાવના નિમિત્તો ભિન્ન છે. તેથી અહીં ભાવ અને અભાવ વચ્ચે કોઇ વિરોધદોષ નથી. ઉત્તરપક્ષ:- આમ જો માટીના પિડમાં સ્વરૂપે ભાવસ્વભાવ અને પરરૂપે અભાવસ્વભાવરૂપ પરસ્પર વિલક્ષણસ્વભાવો સ્વીકારશો, તો “ત્પિડરૂ૫ અભાવમાં ચિત્રતા અનેકાનપણું આવશે. (એકાન્ત એકસ્વભાવ૫ક્ષ સ્વીકાર્યો છે, અને અનેકસ્વભાવતાનું પ્રતિપાદન થાય છે. તેથી સ્વ-તત્રવિરોધદોષ છે.) ૫૬ના अत्र पराभिप्रायमाहઅહીં પૂર્વપક્ષનો અભિપ્રાય પ્રગટ કરે છે. सिय इतरस्वभावो तु कप्पितो अंजसा ततो नत्थि । कह मितिपिंडाउ घडो तब्भावे ण खरसिंगं च? ॥५६१॥ (स्यादितररूपाभावस्तु कल्पितोऽजसा ततो नास्ति । कथं मृत्पिण्डाद् घटस्तद्भावे न खरशृंगं च ॥) स्यादेतत्, इतररूपाभावो-घटस्पाभावो मृत्पिण्डस्य परिकल्पितो न पारमार्थिकस्ततोऽञ्जसा स नास्त्येव, परिकल्पितस्य तत्त्वतोऽसत्त्वात्, तन्नानेकान्तात्मकताप्रसङ्गः । अत्राह-'कह मिई इत्यादि' यदि नाम मृत्पिण्डे तत्त्वतो घटरूपाभावो न विद्यते ततः कथं ततो-मृत्पिण्डात् घटो भवति? तत्र तस्य प्रागभावाभावात् सूत्रपिण्डादाविव । अथ तत्र तस्य प्रागभावाभावेऽपि ततो मृत्पिण्डात् घट उत्पद्यमानोऽभ्युपगम्यते, तत आह-'तब्भावे न खरसिंगं चेति' तद्भावे-ततो मृत्पिण्डात्तस्य घटस्य भावे सति किन्न खरशृङ्गमपि तत उत्पद्यते?, प्रागभावाभावाविशेषात् ॥ ५६१ ॥ ગાથાર્થ:- પૂર્વપક્ષ:- માટીના પિંડમાં સ્વરૂપભાવ પારમાર્થિક છે, અને ઘટરૂપતાનો અભાવ માત્ર ૫ના કરાયેલો છે, પારમાર્થિક નથી. અને પરિકલ્પિત વસ્તુ વાસ્તવમાં અસત હોય છે. તેથી એ અભાવાત્મક સ્વભાવ જ નથી. તેથી અનેકાત્મકતા આવવાનો પ્રસંગ નથી. ઉત્તરપક્ષ:- આમ, જો માટીના પિંડમાં વાસ્તવમાં ઘટરૂપનો અભાવ ન જ હોય, તો માટીના પિંડમાંથી ઘડે પણ કેવી રીતે બનશે? અર્થાત્ ન જ બને, કેમકે, તેમાં માટીના પિંડમાં ઘડાના પ્રાગભાવનો અભાવ છે. જેમકે સૂતરના પિંડમાં ઘડાનો પ્રાગભાવ નથી, તો તેમાંથી ઘડો બનતો નથી. જો “ઘટપ્રાગભાવ વિના પણ મૂર્લિંડમાંથી ઘડો બની શકે તેમ સ્વીકારશો, તો માટીના પિંડમાંથી ઘડાની જેમ ગધેડાના શિંગડા પણ કેમ ન બની શકે? અર્થાત બનવા જ જોઈએ. કારણ કે પ્રાગભાવનો અભાવ સમાનતયા છે. (નૈયાયિકમને ૩ પ્રકારના કારણોનો સમુદાય સકલ(સંપૂર્ણ કારણસામગ્રી છે. પ્રત્યેક કાર્ય સકલકારણસામગ્રીથી જ થાય, એકાદ કારણ કે વિકલ કારણસામગ્રીથી નહીં. (૧) સમાયિકારણ-જેમાં કાર્ય સમવાય સંબંધથી ઉત્પન્ન થાય, જેમકે તંતુઓમાં પટ (૨) અસમાયિકારણ (i) દ્રવ્યાત્મકકાર્યના સમવાયિકારણમાં સમવાય સંબંધથી રહી તે કાર્યપ્રત્યે કારણ બને, જેમકે પટમાટે તંતઓમાં સમવાયસંબંધથી રહેતો તંતુસંયોગ. (ii) ગુણ-ક્રિયાત્મક કાર્યના સમાયિકારણમાં સમાવેતસમવાય સંબંધથી રહીને તે કાર્યપ્રત્યે કારણ બને. જ * * * * * * * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 7 * * * * * * * * * * * * * * *
SR No.006034
Book TitleDharm Sangrahani Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAdinath Jain Shwetambar Jain Mandir Trust
Publication Year1996
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy