SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ++ ++ + ++ + ++ + ++ + ++ + ++ ++ ++ ++ + + + ++ + ++ ++ +++ एतदेव भावयतिઆ જ મુદાનું ભાવન કરે છે. णहि खरविसाणहेतूअभावतो जायती तयं तत्तो । तुच्छेगसहावत्ता भेगजडाभारमादी वा ॥५५७॥ (नहि खरविषाणहेत्वभावतो जायते तकत् ततः । तुच्छैकस्वभावत्वाद् भेकजटाभारादि वा ॥ न हि खरविषाणहेत्वभावतः सकाशात्तकत्-खरविषाणं जायते । कुत इत्याह-तुच्छैकस्वभावत्वात् । 'भेकजडाभारमादी वा' इति भेकजटाभारादि वा ततस्तुच्छैकस्वभावात् स्वहेत्वभावाज्जायते । भेकः-शालूर आदिशब्दात् गगनेन्दीवरादिग्रहणम् । तस्मान्न ततः कार्यसिद्धिर्युक्ता ॥५५७॥ ગાથાર્થ:- ગધેડાના શિંગડા અસત છે. તેથી તેનો હેતુ પણ અભાવ છે. અર્થાત તુચ્છરૂપ છે. આમ ગધેડાના શિંગડાનો હેતુભૂત અભાવ તુચ્છેકસ્વભાવવાળો છે. તેથી તેમાંથી ગધેડાના શિંગડા ઉત્પન્ન થતા નથી. એ જ પ્રમાણે દેડકાની રોમરાજી (જે અસત છે) પણ પોતાના હેતભૂત તુચ્છ એક સ્વભાવવાળા અભાવમાંથી ઉત્પન્ન થતી દેખાતી નથી. અહીં આકાશકુસુમ વગેરે અસતવસ્તુઓઅંગે પણ આ જ વાત સમજી લેવી. આમ જો સ્વભાવ તુચ્છએકસ્વભાવી અભાવરૂપ હોય તો તે કદી કારણભૂત બને નહિ. તેનાથી ક્યારેય કોઇ કાર્ય નિષ્પન્ન થાય નહિ. પપપળા તુચ્છઅભાવમાંથી કાર્ય અનુપપન अत्र परोऽसहमान आहઅહીં આચાર્યની યુક્તિને નહીં સહી શકતો પર્વપક્ષ કહે છે. मिइपिंडो चेव तओ जायइ तत्तो घडो य तो जुत्तं । तुच्छेगसहावत्ते कहं तओ कज्जसिद्धि त्ति? ॥५५८॥ (मृत्पिण्ड एव, सको जायते तस्माद् घटश्च तस्माद्युक्तम् । तुच्छैकस्वभावत्वे कथं ततः कार्यसिद्धिरिति ॥ 'तउ त्ति' सकोऽभावो मृत्पिण्ड एव, तस्माच्च मृत्पिण्डरूपादभावाज्जायते विषयेण विषयिणो लक्षणाद् जायमानो दृश्यते घटः । 'तो' तस्मात्तुच्छैकस्वभावत्वे सति कथं ततः कार्यसिद्धिरिति यदुच्यते तदयुक्तमेव ॥५५८॥ ગાથાર્થ:- પૂર્વપક્ષ:- આ (ઘટસંબંધી) અભાવ માટીના પિંડરૂપ જ છે. અને માટીના પિંડરૂપ અભાવમાંથી ઘડે થાય છે. વિષયના સૂચનથી વિષયીનું લક્ષણ થાય છે. “થતો ઘટ' વિષય છે. થતા ઘટનું દર્શન વિષયી છે. તેથી) ઘડો થતો દેખાય છે. તેથી “અભાવ તુચ્છ એકસ્વભાવવાળો રોય, તો તેમાંથી કેવી રીતે કાર્ય નિષ્પન્ન થાય એવું વચન અસંગત છે. ૫૫૮ अयुक्तत्वमेव भावयतिઆ અસંગતતાનું જ (પૂર્વપક્ષ) ભાવન કરે છે. ण हि सो तुच्छसहावो एगंतेणं सस्वभावातो । तद्धेतुभावरूवं पडुच्च तुच्छो मुणेयव्वो ॥५५९॥ (नहि स तुच्छस्वभावः एकान्तेन स्वरूपभावात् । तद्धेतुभावस्पं प्रतीत्य तुच्छो ज्ञातव्यः ॥) न हि-यस्मात् सः-मृत्पिण्डरूपोऽभाव एकान्तेन तुच्छस्वभावः। कुत इत्याह - स्वरूपभावात् । यद्येवं तर्हि कथमभावस्य तुच्छरूपता गीयत इति चेत् आह-'तद्धेउ इत्यादि' स विवक्षितमृत्पिण्डलक्षणो हेतुर्यस्य असौ तद्धेतुः स चासौ भावश्च-घटलक्षणस्तस्य स्पं प्रतीत्यासौ स्वभावस्तुच्छो ज्ञातव्यो, नतु स्वरूपेण, तेन न पूर्वोक्तदोषावकाशः ५५९॥ ગાથાર્થ:- આ અભાવ માટીના પિંડરૂપ છે. તેથી સ્વરૂપયુક્ત છે. નિઃસ્વરૂપે નથી.) તેથી આ અભાવ એકાન્ત તુચ્છસ્વભાવવાળો નથી. શંકા:- તો અભાવની જે તુચ્છરૂપતા કહેવાય છે, તે શી રીતે સંભવો? સમાધાન:- માટીનો પિંડ જેનો હેતુ છે–તેવા ઘટરૂપભાવને આશ્રયી આ સ્વભાવ તુચ્છ છે. (કારણ કે તેમાં ઘટપતા નથી. આમ જે અભાવથી ઘડો થાય છે, તે અભાવ મુપિંડરૂપે સત્ અને ઘટરૂપે અસત (તુચ્છ) છે.) પરંતુ ઘટરૂપતા અભાવનું પરરૂપ છે. જયારે મલ્લિંડરૂપતા સ્વરૂપ છે. આમ સ્વરૂપ તુચ્છ ન હોવાથી પૂર્વોક્ત દોષને કોઈ અવકાશ નથી. પપલા +++++++++++***** ule- २-6****+++++++++++
SR No.006034
Book TitleDharm Sangrahani Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAdinath Jain Shwetambar Jain Mandir Trust
Publication Year1996
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy