________________
++
+
++
++
+
+
++
+
++
++
++
+
++
++
++
+
+
++
+
++
++
++
++
कुतः पुनरिदं न वाच्यमित्यत आहસમાધાન:- ઉપરોક્ત શંકા બરાબર નથી. કેમ બરાબર નથી? તે આચાર્યવર્ય સ્વયં બતાવે છે
सुहदुक्खाणुहवातो चित्ताओ णय अहेतुगो एसो ।
निच्चं भावाभावप्पसंगतो सकडमो हेतू ॥५४८॥
(सुखदुःखानुभवात् चित्रात् नचाहेतुक एषः । नित्यं भावाभावप्रसङ्गतः स्वकृतं हेतुः ॥) सुखदुःखानुभवात् चित्रात्-नानारूपात् इह लोके यथासंभवं सुखं दुःखं वा चित्रमनुभूयते । ततः किमित्याह-न च एष चित्रः सुखदुःखानुभवो निर्हेतुको, नित्यं-सदा भावाभावप्रसङ्गात् । 'नित्यं सत्त्वमसत्त्वं वाऽहेतोरन्यानपेक्षणा" दितिन्यायात् । तस्मादस्य सुखदुःखानुभवस्य स्वकृतमेव कर्म 'मो' निपातोऽवधारणे हेतुरिति न पूर्वोक्तो लोकवादो वटयक्षनिवासवादतुल्यः ॥५४८॥
ગાથાર્થ:- આ લોકમાં યથાસંભવ વિચિત્ર સુખ-દુ:ખનો અનુભવ થાય છે. આ વિચિત્ર સુખદુ:ખનો અનુભવ નિર્વેતક લેય, તો કાં તો હંમેશા રહે, કાં તો કયારેય ન સંભવે. કેમકે “
નિક વસ્તુ અન્યની અપેક્ષા રાખતી ન હોવાથી નિત્ય સત કે નિત્ય અસત હોય છે. તેવું વચન છે. પણ સુખદુ:ખનો અનુભવ કાદાચિત્ક=(નિયતકાળે નિયતકાળમાટે) છે. નિત્ય સત કે અસત નથી. તેથી તે (=અનુભવ) સહેતક છે. અને હેતતરીકે કૂતકર્મને છોડી અન્ય કોઇનો સંભવ નથી. તેથી સુખદુ:ખના આ અનુભવમાં કતકર્મ જ હેત છે. (મૂળમાં “મો પદ નિપાત છે. અને જકારઅર્થક છે.) તેથી કતકર્મફળ ભોગ અંગેનો લોકવાદ વડમાં યક્ષના નિવાસ અંગેના લોકવાદને તુલ્ય નથી. કારણ કે એકમાં લોકવાદ સયુનિક છે. બીજામાં નિર્યુનિક छ.).॥५४॥ ભાવાત્મક સ્વભાવવાદનું ખંડન अत्र परस्य मतमपाकर्तुमाशङ्कतेઅહીં પૂર્વપક્ષના આશયને દૂર કરવા આશંકા કરે છે.
किन्न सहावो त्ति मई भावो वा होज्ज जं अभावो वा ।
जइ भावो किं चित्तो ? किं वा सो एगख्वो त्ति ? ॥५४९॥ ___(किन्न स्वभाव इति मतिः, भावो वा भवेद् यदभावो वा । यदि भावः किं चित्रः ? किं वा स एकरूप इति ॥) .
स्यादियं मतिः परस्य-कथमुच्यते स्वकृतमेव कर्म 'सुखदुःखानुभवस्य हेतुः ? यावता स्वभाव एव किन्न भवतीति। तदयुक्तम्, कुत इत्याह- 'यत्' यस्मात्स्वभावो भावो वा स्यादभावो वा ? तत्र यदि भावस्तर्हि सोऽपि भावः किं चित्रो-नानारूपो वा स्यात् किं वा एकरूपः? ॥५४९॥
ગાથાર્થ:- પૂર્વપક્ષ:- એમ કેમ કહો છો કે “સ્વકુતકર્મ જ સુખદુઃખના અનુભવનું કારણ છે સુખદુ:ખના અનુભવનું કારણ સ્વભાવ કેમ ન બની શકે?
ઉત્તરપક્ષ:- આ વાત વિકલ્પોથી અસંગત કરે છે. જૂઓ – આ સ્વભાવ ભાવરૂપ છે કે અભાવરૂપ છે? તેમાં જો સ્વભાવ ભાવરૂપ શ્રેય, તો તે ભાવ પણ શું અનેકરૂપ છે? કે એકરૂપ છે? ૫૪૯
जइ ताव एगरूवो निच्चोऽनिच्चो व होज्ज? जइ निच्चो ।
कह हेतू सो भावो? अह उ अणिच्चो ण एगो त्ति ॥५५०॥ (यदि तावदेकस्यो नित्योऽनित्यो वा भवेत् ? यदि नित्यः । कथं हेतुः स भावः? अथ तु अनित्यो नैक इति ॥)
यदि तावदेकरूपस्ततः स किं नित्यो वा स्यादनित्यो का? यदि नित्यस्तर्हि कथं स भावो हेतुः-कारणं स्यात् ? नित्यस्य क्रमयौगपद्याभ्यामर्थक्रियाविरोधात् । अथानित्यः स भाव इति पक्षस्ततो न एकः, प्रतिक्षणमन्यान्यरूपतया तस्य बहुत्वभावात् ॥५५०॥
ગાથાર્થ - જો તે એકરૂપ હોય, તો નિત્ય છે કે અનિત્ય? જો તે ભાવ નિત્ય હોય, તો હેત કેવી રીતે બની શકશે? કારણકે નિત્ય એકરૂપે વસ્તુમાં ક્રમશ: કે યુગપત અર્થક્રિયાનો વિરોધ છે. હવે જો, ‘તે ભાવ અનિત્ય છે એવો પક્ષ લેશો તો તે એકરૂપ નહિ રહે, કારણ કે પ્રત્યેક ક્ષણે તે અન્ય અન્યરૂપે થાય છે. અને બહુત્વને પામે છે. ૫૫ના
++++
++++
+++
++++
+
eler-
02-2 *++++++++******