SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ **** द्वार +++ श्री सिद्धाचलशणगार ऋषभदेवाय नमः । श्री शंखेश्वर पार्श्वनाथाय नमः । मोत्थु णं समणस्स भगवओ महावीरस्स श्री अरिहंत उवज्झाय गौतमस्वामिने नमः । श्री गणसंपत्समृद्धाय सुधर्मस्वामिने नमः । श्री हरिभद्र - मलयगिरि - प्रेम - भुवनभानु - धर्मजित्-जयशेखरसूरि - अभयशेखरविजय गुरुभ्यो नमः । धर्मसंग्रहणि જીવના કર્તૃત્વની સિદ્ધિ सांप्रतं. कर्त्तेति द्वारं समर्थयितुकामस्तदेवोपक्षिपति → હવે કર્તા' દ્વારનું સમર્થન કરવા કર્તાદ્વારનો ઉપક્રમ કરે છે. भाग २ कत्तत्ति दारमहुणा कत्ता जीवो सकम्मफलभोगा । अस्स य अणब्भुवगमे लोगादिविरोहदोसो ति ॥५४६ ॥ (कर्तेति द्वारमधुना कर्ता जीवः स्वकर्मफलयोगात् । अस्य चानभ्युपगमे लोकादिविरोधदोष इति 1 ) कर्त्तेति द्वारमधुना अवसरप्राप्तम् । तत्र जीवः कर्त्ता इति साध्यं, स्वकर्मफलभोगादिति हेतुः स्वकृतस्य कर्मणो यत् फलं तस्य भोगात् । न चायं स्वरूपासिद्धो यत आह- अस्य च स्वकृतकर्मफलभोगस्यानभ्युपगमे लोकादिविरोधदोषः प्रसज्यते । लोकादीत्यत्रादिशब्देन युक्तिसर्वज्ञोपदेशग्रहणम् ॥५४६॥ गाथार्थ - वेर्ताद्वार अवसरप्राप्त छे. अहीं 'वर्ता छे' जे साध्य छे भने 'स्वऽर्भजनो लोग हेतु छे. અર્થાત્ જીવ પોતે જ કરેલા કર્મોને ભોગવતો હોવાથી કર્તા છે. અહીં ‘સ્વકૃતકર્મફળભોગ’ હેતુ સ્વરૂપાસિદ્ધ નથી. કારણ કે સ્વકૃતકર્મફળના ભોગના અસ્વીકારમાં લોકાદિસાથે વિરોધનો દોષ ઊભો થાય છે. ‘લોકાદિ’પદમાં આદિથી યુક્તિ અને સર્વજ્ઞના ઉપદેશનો સમાવેશ કરવો. તેથી લોકવિરોધની જેમ યુક્તિવિરોધ અને સર્વજ્ઞોપદેશ-આગમવિરોધ પણ ઊભો થાય છે. ૫૫૪૬ના तत्र लोकविरोधं दर्शयति અહીં સ્વકર્મફળભોગની અસ્વીકૃતિમા સૌ પ્રથમ લોકવિરોધ બતાવે છે. दट्ठूण कंचि दुहियं सुहियं वा एवं जंपती लोगो । भुंजति सकयफलं ण य वडजक्खनिवासतुल्लमिणं ॥५४७॥ (दृष्ट्वा कंचित् दुःखितं सुखितं वा एवं जल्पति लोकः । भुङ्क्ते स्वकृतफलं न च वटयक्षनिवासतुल्यमिदम् II) कंचित्पुरुषं दुःखितं सुखितं वा दृष्ट्वा एवं लोको जल्पति - 'भुङ्क्ते एष स्वकृतकर्म्मफलमिति' । न च वाच्यम्-इदं लोकजल्पनं वटयक्षनिवासतुल्यम् । यथा हि किल वटे यक्षस्य निवासाभावेऽपि लोको जल्पति वटे वटे यक्षो निवसतीति, तथा अत्राप्यन्यथा लोकवादो भविष्यतीति ॥५४७॥ ગાથાર્થ:- કોઇક પુરૂષને સુખી કે દુ:ખી જોઇ લોકો એમ બોલે છે આ પોતાના કર્મના ફળ ભોગવે છે. શંકા:- લોકોની આ વાત તો વડમા યક્ષના નિવાસતુલ્ય છે. ‘વડમા યક્ષનો નિવાસ છેઃ આ લોકવચન સહજ રીતે અસંગત છે. તે જ પ્રમાણે સ્વકૃતકર્મફળભોગઅંગે પણ લોકવાદ અન્યથા-વાસ્તવથી વિપરીત-અસંગત હોઇ શકે છે. અર્થાત અજ્ઞાની લોકોનુ વચન કંઇ તત્ત્વની સિદ્ધિમાં નિર્ણાયક પ્રમાણ બની શકે નહિ. ૫૫૪૭ગા + धर्मसंशि-लाग २ - 1 +
SR No.006034
Book TitleDharm Sangrahani Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAdinath Jain Shwetambar Jain Mandir Trust
Publication Year1996
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy