SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ++++++++++++++++सर्वसिदि * ** * * * * * * * * ** ++++ यस्मादुक्तप्रकारेण न प्रत्यक्षेण सर्वरूपादिज्ञानं युक्तं, तस्मात् योऽयमात्मनि सर्वज्ञत्वनिश्चयो 'यथाहं सर्वज्ञ' इति सोऽसत्पक्ष इति स्थितम् ॥११५२॥ ગાથાર્થ:- આમ ઉપરોક્ત મુજબ પ્રત્યક્ષથી રૂપાદિ સર્વવિષયોનું જ્ઞાન યોગ્ય નથી. તેથી જે આ આત્મામાં સર્વજ્ઞતાનો નિશ્ચય છે કે હું સર્વજ્ઞ છું તે અસત્પલ અયોગ્ય છે. તેમ નિર્ણય થાય છે. ૧૧૫રા પ્રત્યક્ષાદિ પ્રમાણો અસમર્થ द्वितीयं पक्षमधिकृत्याह - હવે બીજા પક્ષને ઉદ્દેશી કહે છે पच्चक्खमाइएहिं जाणइ सव्वेहिमह मतं ते तु ।। आगमकयस्समो णणु को वा एवं न सव्वन्नू ? ॥११५३॥ (प्रत्यक्षादिभिर्जानाति सर्वैरथ मतं ते तु । आगमकृतश्रमो ननु को वा एवं न सर्वज्ञः ?॥) अथ मतं ते तव, तुः पूरणे, प्रत्यक्षादिभिः प्रमाणैः सर्वैः सर्वं वस्तु जानातीति । अत्राह-'आगमेत्यादि' नन्वेवं सति आगमविषयकृतश्रमः सन् को वा सर्वज्ञो न भवेत् ? सर्व एव कृतागमश्रमः सन् सर्वज्ञ इतियावत्, आगमस्य प्रायः सर्वार्थविषयत्वात्, तथाच सति कस्तस्मिन् विवक्षितपुरुष वर्द्धमानस्वाम्यादौ विशेषः? येन स एव प्रमाणमिष्यते न जैमिनिरिति ॥११५३॥ यार्थ:- (भगमा ५२॥र्थ छ.) वे तभारी मतोय प्रत्यक्ष प्रभाएगोथीत (स)ी १२४ જાણે છે. તો તે બરાબર નથી. કેમકે આમ તો આગમજ્ઞાનવિષયક પરિશ્રમ કરનાર કોણ સર્વજ્ઞ બની ન શકે? અર્થાત આગમમાં પરિશ્રમ કરનારા બધા જ સર્વજ્ઞ બની જાય, કેમકે આગમ પ્રાય: સર્વવસ્તુવિષયક હોય છે, તેથી વર્તમાન સ્વામી આદિ વિવક્ષિત પુરુષમાં એવી કઈ વિશેષતા રહેશે કે જેથી તે (વર્તમાનસ્વામી)જ પ્રમાણ તરીકે ઈષ્ટ બને અને જૈમિનિ જેવા બીજા નહીં ૧૧૫ડા સર્વવિષયક પ્રમાણાભાવ तदेवं स्वरूपतः सर्वज्ञत्वमपाकृत्य सांप्रतं तद्विषयप्रमाणाभावतस्तदपाकर्तुमाह - આમ સ્વરૂપથી સર્વજ્ઞતાનો નિષેધ કર્યો. હવે સર્વજ્ઞવિષયક પ્રમાણનો અભાવ હોવાથી સર્વજ્ઞતાનો અભાવ બતાવે છે अन्नं च नजइ ततो केण पमाणेण सव्वणाणि त्ति? । णो पच्चक्खेणं जं परविन्नाणं न पच्चक्खं ॥११५४॥ (अन्यच्च ज्ञायते सकः केन प्रमाणेन सर्वज्ञानीति (सर्वज्ञ इति) । न प्रत्यक्षेण यत् परविज्ञानं न प्रत्यक्षम् ) . . अन्यच्च 'तओत्ति' सको विवक्षितः पुरुषः सर्वं जानातीति सर्वज्ञ इति केन प्रमाणेन ज्ञायते? किं प्रत्यक्षेणानुमानेनागमेन वा ? न तावत् प्रत्यक्षेण यत्-यस्मात्परविज्ञानं न प्रत्यक्षं-न प्रत्यक्षस्य विषयोऽतीन्द्रियत्वात्, तत्कथं प्रत्यक्षेणायं सर्वज्ञ इति ज्ञायते ॥११५४॥ ગાથાર્થ:- વળી, ‘તે વિવલિતપુરુષ સર્વજ્ઞ છે” એવી પ્રતીતિ કયા પ્રમાણથી થશે? પ્રત્યક્ષથી, અનુમાનથી કે આગમથી? તેમાં પ્રત્યક્ષ તો સંભવે નહીં, કેમકે બીજાનું વિજ્ઞાન (જ્ઞાન) અતીન્દ્રિય હોવાથી પ્રત્યક્ષનો વિષય બને નહીં. તો પ્રત્યક્ષથી આ સર્વજ્ઞ છે એવો નિર્ણય કેવી રીતે થાય? ૧૧૫૪ अनुमानमधिकृत्याह - હવે અનુમાનને ઉદ્દેશી કહે છે– अणुमाणेणावि कहं गम्मति पच्चक्खपुव्वगं जेण । तल्लिंगलिंगिसंबंधगहणतो चेव गमगं ति ॥११५५॥ (अनुमानेनापि कथं गम्यते प्रत्यक्षपूर्वकं येन । तल्लिंग-लिंगिसम्बन्धग्रहणादेव गमकमिति ॥ अनुमानेनापि कथं गम्यते ? यथायं सर्वज्ञानीति, नैव गम्यत इतिभावः । कुत इत्याह-येन कारणेन तदनुमानं प्रत्यक्षपूर्वकं प्रवर्तते । एतदपि कथमवसीयत इति चेत् ? अत आह 'तल्लिंगेत्यादि' यस्मात्तदनुमानं लिङ्गलिङ्गिसंबन्धग्रहणत एव ++++++++++++++++ संxse-ला -250+++++++++++++++
SR No.006034
Book TitleDharm Sangrahani Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAdinath Jain Shwetambar Jain Mandir Trust
Publication Year1996
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy