SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ++++++++++++++++++सर्वसिलि + ++ + + + + + + ++ + + + + + + + ततः किमित्याह - तथा शुच्यु? तेवी शंना समाधानमा छ. जह सव्वमुत्तविसयंपि ओहिनाणं न धम्ममादीणं ।। गाहयमिय केवलमवि अन्नेसिमगाहगं किण्णो ? ॥११५०॥ (यथा सर्वमूर्तविषयमपि अवधिज्ञानं न धर्मादीनाम् । ग्राहकमिति केवलमपि अन्येषामग्राहकं किन्न ? . यथा सर्वमूर्तविषयमप्यवधिज्ञानं न धर्मादीनां-धर्मास्तिकायादीनां ग्राहकमितिः-एवं केवलमपि-केवलज्ञानमपि अन्येषां केषांचिद्वस्तूनामग्राहकमिति किन्न संदेहो जायते? जायत एवेति भावः, तन्निवृत्तिनिबन्धनाभावात् ॥११५०॥ ગાથાર્થ:- જેમ અવધિજ્ઞાન સર્વ મૂર્તવસ્તુઓને વિષય બનાવતું હોવા છતાં ધર્માસ્તિકાયાદિનું ગ્રાહક નથી. એમ કેવળજ્ઞાન પણ અન્ય કેટલીક વસ્તુનું ગ્રાહક નથી (બધી જ વસ્તુનું ગ્રાહક નથી) એવો સંદેહ કેમ ન થાય? અર્થાત થઇ શકે છે, કેમકે એવા સંદેહને દૂર કરનાર કારણનો અભાવ છે. ૧૧૫ના અનુપલબ્ધિહેતુ અપ્રમાણભૂત अत्राचार्याभिप्रायमाशङ्कते - અહીં આચાર્યના અભિપ્રાયની આશંકા કરે છે सव्वविसयं ति माणं किमेत्थ जं णोवलब्भती अन्नं । ओहीएँ अणुवलद्धेहिँ धम्ममादीहिँ वभिचारो ॥११५१॥ (सर्वविषयमिति मानं किमत्र यन्नोपलभ्यतेऽन्यत् । अवधिनाऽनुपलब्धै धर्मादिभिर्व्यभिचारः ॥ यस्मादिदं केवलज्ञानं सर्वविषयं तत् कथमन्येषामपि केषांचिद्वस्तूनामिदमग्राहकमिति संदेह उपजायते इति । अत्राह 'माणं किमेत्थत्ति' सर्वविषयं केवलज्ञानमित्यत्र किं मानं? नैव किंचिदिति भावस्ततो वाङ्मात्रमेतत् । अत्राचार्योत्तरमपाकर्तुमाह- 'जन्नोवलब्भइ अन्नं ति' यस्मादन्यन्नोपलभ्यते तस्माज्ज्ञायते सर्वविषयमिदं केवलज्ञानमिति । अत्राह-'ओहीए' इत्यादि, अवधिनाऽनुपलब्धैर्धर्मादिभिर्व्यभिचारः । इदमुक्तं भवति-→यथा अवधिज्ञाने प्रादुर्भवति सति यस्मादन्यन्नोपलभ्यते तत इदं सर्वविषयमिति निश्चेतुं न शक्यते, तदनुपलब्धानामपि धर्मास्तिकायादीनां भावात्, एवं केवलज्ञानेऽपि न सर्ववस्तुविषयताविषयो निश्चयः कर्तुं शक्यते इति ॥११५१॥ ગાથાર્થ:- આચાર્ય:- આ કેવળજ્ઞાન સર્વવરસ્તવિષયક છે, તેથી તે અન્ય કેટલીક વસ્તુનું ગ્રાહક નથી, એવો સંદેહ શી રીતે થાય? અર્થાત ન જ થાય. પૂર્વપલા:- કેવંળજ્ઞાન સર્વવસ્તુવિષયક છે.' તેમ માનવામાં પ્રમાણ શું છે? અર્થાત કોઇ પ્રમાણ ન હોવાથી આ वयनमात्र छ. અહીં આચાર્યના ઉત્તરનો નિષેધ કરવા આચાર્યનો ઉત્તર બતાવે છે આચાર્ય:- કેવળજ્ઞાનથી અનુપલબ્ધ –ની જ્ઞાત થતી) એવી અન્ય કોઈ વસ્તુ ઉપલબ્ધ થતી નથી. તેથી કેવળજ્ઞાન સર્વવસ્તીવિષયક છે. પૂર્વપક્ષ:- અવધિજ્ઞાનથી જ્ઞાત નહીં થતા ધર્માદિથી અહીં અનેકાંત છે. તાત્પર્ય:- અવધિજ્ઞાન ઉત્પન્ન થયા પછી, એ અવધિજ્ઞાનથી બીજી અરૂપી દ્રવ્યો ઉપલબ્ધ થતાં નથી, પણ તેટલામાત્રથી કઈ અવધિજ્ઞાન સર્વજ્ઞયવિષયક છે એવો નિર્ણય કરી શકાતો નથી. કેમકે અવધિજ્ઞાનથી અનુપલબ્ધ એવા ધર્માસ્તિકાયાદિદ્રવ્યોનું અસ્તિત્વ તમને માન્ય છે જ. (આમ અવધિજ્ઞાનીને અવધિજ્ઞાનથી ઉપલબ્ધ દ્રવ્યોને છોડી અન્ય દ્રવ્યો ઉપલબ્ધ થતાં ન હોવા છતાં જેમ અતીન્દ્રિયઅવધિજ્ઞાન સર્વવસ્તુવિષયક નથી, તેમ કેવળજ્ઞાનીને કેવળજ્ઞાનથી ઉપલબ્ધ થતાં દ્રવ્યોને છોડી અન્ય દ્રવ્યો ઉપલબ્ધ થતાં નથી. પણ તેથી કેવળજ્ઞાનને સર્વવસ્તુવિષયક માની લેવાય નહીં. કેમકે તેનાથી અનુપલબ્ધ પદાર્થો પણ જગતમાં હોઈ શકે છે, કેમ કે એ અન્ય પદાર્થોના અભાવનું જ્ઞાપક કોઈ પ્રમાણ નથી.) ૧૧૫૧ उपसंहरति - હવે ઉપસંહાર કરે છે. जम्हा पच्चक्खेणं ण सव्वस्वावि (दि) जाणणं जुत्तं । सव्वन्नुनिच्छओ अत्तणो य तम्हाऽसपक्खोऽयं ॥११५२॥ (यस्मात् प्रत्यक्षेण न सर्वरूपादिज्ञानं युक्तम् । सर्वज्ञनिश्चय आत्मनि यस्तस्मादसत्पक्षोऽयम् II) ++++++++++++++++ ale- २ - 249 + + + + + + + + + + + + + + +
SR No.006034
Book TitleDharm Sangrahani Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAdinath Jain Shwetambar Jain Mandir Trust
Publication Year1996
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy