________________
++++++++++++++++++वीतरागद्वार++++++++++++++++++
ગાથાર્થ:-અભેદરૂપ બીજે ૫ક્ષ સ્વીકારવામાં પ્રતિપક્ષભાવના(વૈરાગ્યાદિજનકભાવના) કારણે રાગાદિના નાશમાં જીવના પણ અભાવનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. કેમકે રાગાદિ જીવથી જીવના સ્વરૂપની જેમ અભિન્ન છે. આ જ વાત સ્પષ્ટ કરે છે -રાગવગેરે જીવથી અભિન્ન જીવસ્વરૂપ છે, અને સ્વરૂપના નાશમાં આત્માનો અન્ય કયો ભાવ હોઈ શકે? અર્થાત કોઈ ભાવ ન હોઈ શકે. ૧૧૪ના तदेवं स्वरूपतो वीतरागत्वाभावमुपदर्य सांप्रतं प्रमाणाभावतस्तमुपदर्शयन्नाह - આમ સ્વરૂપથી વીતરાગતાનો અભાવ બતાવ્યો. હવે પ્રમાણાભાવથી વીતરાગતાનો અભાવ બતાવે છે.
अन्नं च नज्जइ कहं जह एसो रागदोसरहितो त्ति ? ।
चेट्ठाओ चेव मती तन्नो पडिबंधऽभावातो ॥११४१॥ (अन्यच्च ज्ञायते कथं यथा एष रागद्वेषरहित इति । चेष्टात एव मतिस्तन्न प्रतिबन्धाभावात् ॥ अन्यच्च कथमिदं ज्ञायते यथा-एषः-परिदृश्यमानः पुरुषो रागादिदोषरहित इति ? नैव कथमपि, प्रमाणाभावादितिभावः । अथ स्यान्मतिः- चेष्टात एव वीतराग इति ज्ञायते । तत्राह- 'तन्नो' इत्यादि, यदेतदुक्तं तन्न । कुत इत्याह'प्रतिबन्धाभावात्' वीतरागत्वेन सह चेष्टायाः प्रतिबन्धनियमाभावात् । न च प्रतिबन्धमन्तरेणान्यदर्शने अन्यकल्पना युक्ता, मा प्रापदतिप्रसङ्ग इति ॥११४१॥
ગાથાર્થ:- વળી, આ કેવી રીતે જાણી શકાય કે “આ દેખાતો માણસ રાગદ્વેષઆદિ દોષોથી રહિત છે?” અર્થાત પ્રમાણનો અભાવ હોવાથી આમ જરા પણ જાણી શકાતું નથી.
શંકા:- એ પુરૂષની ચેષ્ટાથી જ ખબર પડી જાય કે વીતરાગ છે.
સમાધાન:- આ કથન બરાબર નથી. કેમકે વીતરાગતાને ચેષ્ટા સાથે વ્યાપ્તિનો કોઇ નિયમ નથી. અને વ્યાપ્તિ વિના એકના દર્શનથી બીજાની કલ્પના કરવી બરાબર નથી. કેમકે તેમાં અતિપ્રસંગ આવવાનો દોષ છે. ૧૧૪૧ प्रतिबन्धाभावमेव स्पष्टतरमुपदर्शयति - હવે વ્યાપ્તિનો અભાવ જ વધુ સ્પષ્ટરૂપે બતાવે છે –
लद्धादिनिमित्तं जं चिटुं दरिसिंति वीतराग व्व ।
मुद्धजणविम्हयकरिं हंदि सराग च्चिय मणूसा ॥११४२॥ (लब्ध्यादिनिमित्तं यच्चेष्टां दृश्यन्ते (दर्शयन्ति) वीतरागा इव । मुग्धजनविस्मयकरौं हंदि सरागा एव मनुष्याः । 'लब्ध्यादिनिमित्तं' लब्धिप्रशंसादिनिमित्तं सरागा अपि सन्तो मनुष्या 'हंदीति' परामन्त्रणे, वीतरागा इव चेष्टां कायवाक्कमवृत्तिलक्षणां मुग्धजनविस्मयकरौं कुर्वन्तो दृश्यन्ते, तन्न वीतरागत्वेन सह चेष्टायाः प्रतिबन्धसिद्धिः ॥११४२॥
ગાથાર્થ:- લબ્ધિ, પ્રશંસાદિપ્રયોજનથી રાગયુક્ત પણ મનુષ્યો વીતરાગ જેવી શારીરિક, વાચિક, કાર્મિક વૃત્તિરૂપ અને મુગ્ધજીવોને વિસ્મય કરનારી ચેષ્ટાઓ કરતાં દેખાય છે. (અથવા ચેષ્ટાઓ દેખાડે છે. તેથી વીતરાગતાસાથે ચેષ્ટાની વ્યાપ્તિ સિદ્ધ નથી. ૧૧૪૨ स्यादेतत्-मा भूत् चेष्टामात्रस्य वीतरागत्वेन सह प्रतिबन्धश्चेष्टाविशेषस्य तु भविष्यतीति तत आहश:- येण्टामात्रने (ये सामान्यन)
वातासाथे व्याप्ति मत नहो..... ये विशेषने तो अवश्य थे. અહીં સમાધાનમાં કહે છે ?
ण य वीयरायचेट्ठा विसेसतो (वीयरागस्स सओ चेट्ठा सा पाठा.) वीय(त पा.)रागपडिबद्धा। अविणाभावग्गहणाभावा सिद्धा दुवेण्हं पि ॥११४३॥
(न च वीतरागचेष्टा विशेषतो वीतरागप्रतिबद्धा । अविनाभावग्रहणाभावात् सिद्धा द्वयोरपि ॥) न च - नैव विशेषतो-विशेषरूपेण विशिष्टरूपापीतियावत् वीतरागस्य सतो या चेष्टा सा वीतरागप्रतिबद्धा द्वयोरप्यावयोः सिद्धा । कुत इत्याह-अविनाभावग्रहणाभावात् ॥११४३॥
ગાથાર્થ:-વીતરાગ થયેલાની વિશેષરૂપથી-વિશિષ્ટરૂપ પણ જે ચેષ્ટા છે, તે વીતરાગને પ્રતિબદ્ધ છે. (અર્થાત વીતરાગમાત્રમાં જ હેય) તે આપણને બન્નેને (=અસર્વજ્ઞ–સર્વજ્ઞવાદીને) સિદ્ધ નથી, કેમકે એવો અવિનાભાવ ગ્રહણ થતો નથી. ઘ૧૧૪૩
+
+
+
+
+
+
++
+
+
+
+
+
+
+
+
ee-
.-246+++++
+
+
+
+
+
+
+
++
+