SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ++++++++++++++++++ रित्रद्वार + + ++ + ++ + + + + ++ ++ +++ सिय पावई अणिठं एवं इत्थीपरीसहपसंगा । णो सुत्तंतरबाधा निवारणादिह पसंगस्स ॥१०६३॥ (स्यात्प्राप्नोति अनिष्टमेवं स्त्रीपरिषहप्रसङ्गात् । नो सूत्रान्तरबाधया निवारणादिह प्रसंगस्य ॥) स्यादेतत्, यदि परिजीर्णादिरूपवस्त्रपरिभोगतोऽचेलत्वपरीषहसहनमिष्यते तर्हि तवानिष्टं प्राप्नोति । कुत इत्याह - 'एवं इत्थीपरीसहपसंगा' एवं-परिजीर्णादिवस्त्रपरिभोगतोऽचेलत्वपरीषहसहनवत्काणकुण्टादिस्त्रीपरिभोगतः स्त्रीपरीषहस्याऽपि सहनप्रसङ्गादिति । गुरुराह-'नो इत्यादि' यदेतदुक्तं तन्न, सूत्रान्तरबाधयेह स्त्रीपरिभोगप्रसङ्गस्य निवारणात् ॥१०६३॥ ગાથાર્થ:- પૂર્વપક્ષ:- પરિજીર્ણઆદિરૂપ વસ્ત્રના પરિભોગથી અચલપરિષહસહન ઈષ્ટ હોય, તો તમને અનિષ્ટની પ્રાપ્તિ છે. કેમકે આ પ્રમાણે તો પરિજીર્ણવઐઆદિના પરિભોગથી અચેલ પરિષહસહનની જેમ કાણી, લંગડીઆદિ સ્ત્રીના પરિભોગથી સ્ત્રીપરિષહ સહનનો પણ પ્રસંગ છે. - ઉત્તરપક્ષ:- આમ જે કહ્યું તે બરાબર નથી. કેમકે સુત્રાન્તરની બાધાથી સ્ત્રીપરિભોગનો પ્રસંગ નિવારવામાં આવ્યો છે. ૧૦૬૩ तदेव सूत्रान्तरं दर्शयति - આચાર્યવર આ સૂત્રાત્તર બતાવે છે न वि किंचिप्पडिसिद्धं अणुनायं वा (वि) जिणवरिंदेहिं ।' मोत्तुं मेहुणभावं न विणा सो रागदोसेहिं ॥१०६४॥ (नापि किञ्चित्प्रतिषिद्धमनुज्ञातं वा जिनवरेन्द्रैः । मुक्त्वा मैथुनभावं न विना स रागद्वेषाभ्याम् ॥ . . नापि किंचित्प्रतिषिद्धं, प्रतिषिद्धस्यापि कथंचिद्देशकालपुरुषापेक्षया संयमोपकारित्वेनानुमतत्वादनुज्ञातमपि वा सर्वथा नापि किंचित् जिनवरेन्द्रैः, संयमानुपकारितया कल्पनीयस्यापि तत्त्वतोऽकल्पनीयत्वाभिधानात् । उक्तं च→"यद् ज्ञानशीलतपसामुपग्रहं निग्रहं च दोषाणाम् । कल्पयति निश्चये यत् तत्कल्प(ल्प्य)मकल्प(ल्प्य)मवशेषम् ॥१॥ यत् पुनरुपघातकरं सम्यक्त्वज्ञानशीलयोगानाम् । तत्कल्प्यमप्यकल्प्यं प्रवचनकुत्साकरं यच्च ॥२॥ किंचित्शुद्धं कल्प्यमकल्प्यं स्यादकल्प्यमपि कल्प्यम् । पिण्डः शय्या वस्त्रं पात्रं वा भैषजाद्यं वा ॥३॥" इति, किं सर्वमप्येवमेव नवेत्यत आह-मुक्त्वा मैथुनभावं, स हि सर्वथा प्रतिषिद्धः, न तु कथंचिदप्यनुज्ञातः, यस्मात्सः-मैथुनभावो न विना रागद्वेषाभ्यां भवति तत इत्थमनेन सूत्रेण स्त्रीपरिभोगप्रसङ्गस्य निवारणात् न काणकुण्टादिपरिभोगतः स्त्रीपरीषहसहनप्रसङ्गः, ततश्च साधूक्तमनेषणीयादित्यागतः क्षुदादिपरीषहसहनमिवानेषणीयकमनीयमहामूल्यवस्त्रपरित्यागतो नाग्न्यपरीषहसहनम् । इत्थं चैतदङ्गीकर्त्तव्यमन्यथा क्षुदादिपरीषहसहनमपि सर्वथाऽन्नादिपरित्यागत एव प्राप्नोति ॥१०६४॥ ગાથાર્થ:- પ્રતિષિદ્ધ વસ્તુ પણ દેશ, કાલ, પુરુષની અપેક્ષાએ કોક હિસાબે સંયમોપકારી બની શકે ત્યારે શાસ્ત્રઅનુમત બને છે, તેથી કશું જ સર્વથા પ્રતિષિદ્ધ નથી. તેજ પ્રમાણે સંયમપ્રત્યે અનુપકારી હોય તેવી કલ્પનીય વસ્તુ પણ તત્વથી અકલ્પનીય કહી હોવાથી જિનેશ્વરોએ કોઈ પણ વસ્તુ સર્વથા અનુજ્ઞાત કરી નથી. કહ્યું જ છે કે જે જ્ઞાન, શીલ અને તમને ઉપકારી બેય અને દોષોનો નિગ્રહ કરે તથા નિશ્ચયથી જે કહ્યું છે, તે જ કપ્ય છે. બાકી બધું છે. તથા જે सभ्यत्व, शान, शीत योगोनो थात २ छ, तथा प्रयन (= संघ, शासन)नी सीखना २, ते लप्य खोय, તો પણ અકલ્પ્ય છે. લારા કેટલુંક શુદ્ધ કર્થ્ય પણ અકલ્પ્ય થાય અને અકથ્ય પણ કપ્ય બને છે. પછી તે પિણ્ડ શય્યા, વસ્ત્ર પાત્ર કે દવા વગેરે હોય. ફા” આમ કપ્યા-કપ્પનો વિવેક બતાવ્યો. પણ શું આ વાત બધી જ વસ્તુમાટે લાગુ ५.? वी शं थाय तेथी छ→ भोत्तुं भेगमा त्यहि... भैथुनमापने छोडन. भैथुनमा तो सर्वथा प्रतिषिद्ध छ. કોઇ હિસાબે પણ અનુજ્ઞાત નથી. કેમકે મૈથુનભાવ રાગદ્વેષ વિના સંભવે નહીં. આમ આ સૂત્રથી સ્ત્રીપરિભોગના પ્રસંગનું નિવારણ કર્યું છે. તેથી કાણી, લંગડીઆદિ સ્ત્રીના પરિભોગથી સ્ત્રીપરિષહને સહન કરવાનો પ્રસંગ નથી. તેથી અષણીય આદિના ત્યાગથી ભૂખવગેરે પરીષહ સહન થાય છે, તેવી જ રીતે અનેકણીય, મનોહર, અને મહામૂલ્યવાન વસ્ત્રના પરિત્યાગથી નગ્નતાપરીષહ સહન થાય છે. આ વાત બરાબર જ છે. અને એમ સ્વીકારવું જોઈએ, નહીંતર સુધાદિપરિષહ સહન પણ સર્વથા અન્નાદિના પરિત્યાગથી જ પ્રાપ્ત થશે. ૧૦૬૪ ++++++++++++++++ सं हि -ला २-220* * ** + + + ++ + + ++ ++
SR No.006034
Book TitleDharm Sangrahani Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAdinath Jain Shwetambar Jain Mandir Trust
Publication Year1996
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy