SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ++ ++++ पारित्रद्वार ++++++ तर्हि वस्त्रमपि तथैव-धर्म्मसाधनतयैव भवति द्रष्टव्यं यस्मात् भणितोपपत्तितः - अभिहितयुक्तितः ‘तणगहणअग्गिसेवणे त्यादिरूपाया एवकारो भिन्नक्रमः यतेः- साधोस्तत्- वस्त्रं कायस्थितिहेतुरेवेति ॥१०३४॥ ગાથાર્થ:- પૂર્વપક્ષ:- આ દેહ કે આહાર ધર્મનું સાધન હોવાથી જ અલ્પદોષનો સદ્ભાવ હોવા છતાં ત્યાગ કરાતા નથી. ઉત્તરપક્ષ:–તો વસ્ત્ર પણ ધર્મસાધન જ છે, તે જોવું જોઇએ. કેમકે ઉપરોક્ત ‘તણગણગ્નિસેવન” ઇત્યાદિ યુક્તિથી વસ્ત્ર સાધુને કાયસ્થિતિ (કાય–દેહની સ્થિતિ-રક્ષા)નો હેતુ છે જ. ચિયજકારાર્થક છે અને કાયસ્થિતિહેતુસાથે સંબંધિત છે. ૫૧૦૩૪ વિધિપૂર્વક વસ્ત્ર ધોનારો નિર્દોષ ++++ तत्रापि प्रत्युत्तरमाह यदप्युक्तं 'वस्त्रधावनेऽप्कायिकषट्पदिकाप्राणिनां व्यापत्तिरिति', તથા દિગંબરોએ વસ્ત્ર ધોવામાં જૂ' આદિ જીવોનો વિનાશ થાય છે.' એવું જે કહ્યું ત્યાં સચોટ જવાબ આપે છેजिणभणियविहए ण य धुवणे पाणाण होइ वावत्ती । पडिलेहणा दपि य फासुं उवयोगमो य विही ॥१०३५ ॥ (जिनभणितविधिना न च धावने प्राणानां भवति व्यापत्तिः । प्रतिलेखनोदकमपि च प्रासुकमुपयोगश्च विधिः ॥) जिनभणितविधिना वक्ष्यमाणेन न च भवति धावने - वस्त्रस्य प्रक्षालने प्राणानाम् - अप्कायिकादीनां व्यापत्तिस्तस्मान्न धावनमपि दोषाय । अथ कोऽसौ विधिर्यद्वशान्न दोष इत्यत आह- 'पडिलेहणेत्यादि' पूर्वं षट्पदिकादीनां सप्ताहोरात्रादिकं कालं यावत् प्रतिलेखना- प्रत्युपेक्षणा कार्या, प्रक्षालनसमयेऽपि च 'दगंपियत्ति'' उदकमपि प्रासुकं विगतप्राणमचित्तमितियावत् ग्रहीतव्यं, प्रक्षालयता च शिलास्फालनादिविवर्जनपूर्वकं संपातिमसत्त्वरक्षणार्थं प्रतिक्षणमुपयोग दातव्यः, 'मो' इति पादपूरणे 'चः' समुच्चये, इत्येष विधिरिति ॥१०३५ ॥ ગાથાર્થ:- ભગવાને કહેલી નીચે બતાવેલી વિધિથી વસ્ત્ર ધોવામા અપ્લાય આદિ જીવોનો વિનાશ થતો નથી. તેથી વસ્ત્ર ધોવામાં દોષ નથી. ‘એવી કઇ વિધિ છે? કે જેના કારણે દોષ નથી' તે બતાવે છે– પ્રથમ જૂ' વગેરેની સાત અહોરાતઆદિ કાળસુધી પડિલેહણા કરવી. તે પછી ધોતીવખતે પણ પાણી પ્રાસુક–જીવરહિતનું–અચિત્ત અને નિર્દોષ ગ્રહણ કરવું. ધોનારા સાધુએ શિલાપર પછાડવાઆદિનો ત્યાગ કરવાપૂર્વક ઉડીને પડતા માખી વગેરે જીવોની રક્ષામાટે સતત-પ્રતિક્ષણ ઉપયોગ राजवो लेर्धखे. (भूणमां 'भा'यह पाहपूर्ति भाटे छे. अने ''यह समुय्ययार्थ5 छे. ) खा विधि छे. ॥१०३५॥ अत्र परस्य मतमाह અહીં દિગંબરનો મત બતાવે છે– - - ++++ उल्लंघिऊण एवं केई अह अण्णहा करेंतित्ति । एसो खु पाणिदोसो तुल्लो च्चिय होइ नायव्वो ॥१०३६॥ व હવે એ તુલ્યતા જ બતાવે છે. (उल्लङ्घ्य एनं केचिदथान्यथा कुर्वन्तीति । एष खु प्राणिदोषस्तुल्य एव भवति ज्ञातव्यः ॥) अथ केचिदेनं विधिमुल्लङ्घयान्यथाऽपि कुर्वन्ति ततो दोष एवेति तत्राह - 'एसो उ (खु)' इत्यादि, एषः - अनन्तरोक्तः 'खु' निश्चितं प्राणिदोषः - प्राण्यपराधो न तु प्रवचनस्य, स चोभयत्रापि तुल्य एव भवति ज्ञातव्यः ॥ १०३६ ॥ ગાથાર્થ:- પૂર્વપક્ષ:- કેટલાક આ વિધિનું ઉલ્લંધન કરી અન્યથા પણ કરે છે, તેથી દોષ છે જ. ઉત્તરપક્ષ:– આ તમે કહેલો દોષ જીવનો વ્યક્તિગત અપરાધ છે. પ્રવચનનો-જૈનશાસન-આગમનો દોષ નથી. અને તે તો તે ઉભયત્ર સમાન જ સમજવો ૫૧૦૩૬ા मोत्तूण वत्थमेत्तं जं च सिहिं जीवणादिगं चेव । दीसंति गेहमाणा ण एस दोसो पवयणस्स ॥१०३७ ॥ (मुक्त्वा वस्त्रमात्रं यच्च शिखिनं जीवनादिकं चैव । दृश्यन्ते गृह्णन्तो न एष दोषः प्रवचनस्य II) मुक्त्वा वस्त्रमात्रं यत् - यस्मात् चः पूरणे शिखिनम् - अग्निं जीवनादिकं च गृह्णन्तो दृश्यन्ते, न चैष दोषः प्रवचनस्य, किंतु तेषामेव गुरुकर्म्मणां प्राणिनां एवमिहापीति ॥१०३७॥ +++++ + + + धर्मसंशि-लाग २ - 208 + + +
SR No.006034
Book TitleDharm Sangrahani Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAdinath Jain Shwetambar Jain Mandir Trust
Publication Year1996
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy