SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ** यारित्रद्वार +++ संमुच्छणा ण जायति पायं विहिसेवणाएँ वत्थम्म । संभवमेत्तेणं पुण देहादीसुंपि सा दिट्ठा ॥१०३१ ॥ (संमुर्च्छना णा जायते प्रायो विधिसेवनया वस्त्रे । संभवमात्रेण पुन देहादिष्वपि सा दृष्टा ॥) प्रायो - बाहुल्येन विधिसेवनया सूत्राभिहितया वस्त्रे षट्पदिकादिजीवसम्मूर्च्छना नोपजायते । अथोच्येत तथापि संभवोऽस्तिीति तत्परिह्रियते इत्यत आह- 'संभवेत्यादि' संभवमात्रेण पुनर्देहादिष्वपि - देहे कक्षाकेशादौ आदिशब्दादाहारे च सा-सम्मूर्च्छना दृष्टा, तत्र देहे सुप्रतीतैव, आहारेऽपि चं परिभुक्ते सति संभवन्त्येवोदरकोटरे जन्तव इति ॥१०३१ ॥ ગાથાર્થ:- સૂત્રમાં બતાવેલી વિધિના સેવનથી વસ્ત્રમા પ્રાય: જૂ આદિ જીવોની સંમૂર્ચ્છના (=ઉત્પત્તિ) સંભવતી નથી. पूर्वपक्ष:- छतां पग, छवोनी उत्पत्तिनो संभव तो जरो ४. तेथी ४ तेनो (=वस्त्रनो ) त्याग राय छे. ઉત્તરપક્ષ:- સંભવમાત્રરૂપે તો શરીરઆદિમા પણ બગલ, વાળવગેરેમા તથા ‘આદિ’ શબ્દથી આહારમાં જીવોની સંમૂર્ચ્છના જોવાયેલી છે. એમા શરીરમા (કે શરીરપર) જીવોત્પત્તિ સ્પષ્ટ છે. આહારના પરિભોગમા પણ પેટમા કૃમિવગેરે જીવોની ઉત્પત્તિ સંભવે છે. ૫૧૦૩૧ા तम्हा निग्गंथेणं एवं दोसं विवज्जमाणेणं । देहो आहारोऽविय वज्जेयव्वो पयत्तेणं ॥ १०३२॥ (तस्माद् निर्ग्रन्थेनैनं दोषं विवर्जयता । देह आहारोऽपि च वर्जयितव्य प्रयत्नेना II) यत एवं तस्मादेनम् - अनन्तरोक्तं सम्मूर्च्छनालक्षणं दोषं विवर्जयता सता निर्ग्रन्थेन देह आहारोऽपि च प्रयत्नेन वर्जयितव्य इति ॥१०३२ ॥ ગાથાર્થ:- આમ હોવાથી ઉપરોક્ત સમૂર્ચ્છનાદોષના ત્યાગી નિર્પ્રન્થ શરીર અને આહાર પણ પ્રયત્નપૂર્વક છોડવા જોઇએ. ૫૧૦૩૨ા अत्र परस्य मतमाशङ्कमान आह અહીં દિગંબર મતની આશંકા કરતા કહે છે→ — सिय थोवं संमुच्छणमेत्थं तीरति य वज्जिउं विहिणा । तणगहणादिपगारा एत्थवि थोवादितुल्लं तु ॥१०३३ ॥ (स्यात् स्तोकं सम्मूर्च्छनमत्र शक्यते च वर्जयितुं विधिना । तृणग्रहणादिप्रकारादत्रापि स्तोकादितुल्यं तु ॥ स्यादेतत्, देहे आहारेऽपि च स्तोकं सम्मूर्च्छनं तच्च भवदपि विधिना वर्जयितुं शक्यते, तथाहि - देहे वस्त्रान्तरितहस्तषट्पदिकादिग्रहणादिविधिना, आहारेऽपि च परिमिताहारभोजनेन छायानिर्गमादिविधिना सूत्रोक्तेन पुरीषोत्सर्गेण चेति । अत्राह-'तणेत्यादि' तृणग्रहणादिप्रकारात्पूर्वोक्तात्-पूर्वोक्ततृणग्रहणाग्निसेवननिमित्तककायवधप्रसङ्गापेक्षया इत्यर्थः अत्रापि-वस्त्रे 'थोवादित्ति' स्तोकं सम्मूर्च्छनं तदपि च भवद्विधिना शक्यं वर्जयितुमित्येतत् तुल्यमेव । तुरेवकारार्थः ॥१०३३ ॥ ગાથાર્થ:- પૂર્વપક્ષ:- શરીર અને આહારમાં અલ્પ જીવોત્પત્તિ છે. અને જે થાય, તેનો પણ વિધિથી ત્યાગ કરવો શકચ છે. તે આ પ્રમાણે→ શરીરમાં વસ્ત્રથી ઢાંકેલા હાથથી ‘જૂઆદિ ગ્રહણ કરવાઆદિવિધિથી અને આહારમાં પરિમિત આહારના ભોજનથી અને છાયામા બહાર જવું-બેસવું આદિ સૂત્રોક્ત વિધિથી મલત્યાગ કરવાદ્વારા વર્જન શકય છે. ઉત્તરપક્ષ:- પૂર્વોક્ત તૃણગ્રહણ અને અગ્નિસેવનનિમિત્તક જીવવધપ્રસંગની અપેક્ષાએ વસ્ત્રમા પણ અલ્પ જ સંમૂર્ચ્છન છે, અને વિધિથી તે જીવોત્પત્તિ ટાળવી શકચ જ છે. તેથી આ તુલ્યતા છે જ. (‘તુ’પદ જકારાર્થક છે.) ૧૦૩૩ા अत्र पर आह - અહીં દિગંબર કહે છે अह धम्मसाहणं सो वत्थंपि तहेव होइ दट्ठव्वं । भणिओववत्तिओ च्चिय जइणो तं कायठितिहेऊ ॥१०३४ ॥ (अथ धर्मसाधनं स वस्त्रमपि तथैव भवति दृष्टव्यम् । भणितोपपत्तित एव यतेस्तत्कायस्थितिहेतुः ॥ ) अथ मन्येथाः सः - देह आहारो वा धर्म्मसाधनमितिकृत्वा स्वल्पदोषस्वभावे ( सद्भावे ) ऽपि न परित्यज्यते इति । ननु +++ धर्मसंग लाग २ - 207 + * * * ++++++
SR No.006034
Book TitleDharm Sangrahani Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAdinath Jain Shwetambar Jain Mandir Trust
Publication Year1996
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy