SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ aquasi2 ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ શુભધ્યાન વિનાનું પીડામરણ અધર્મરૂપ स्यादेतत्, यदि शीतादिवेदनाभिरत्यन्तमभिभूतस्य तस्य मरणमुपढौकते तर्हि तदपि सफलमेव, मरणपर्यवसानं हि जीवितं, ततोऽवश्यमेव कदाचिन्मर्त्तव्यं तद्यद्यधुना धर्ममाचरतो मरणं भविष्यति किमयुक्तं स्यादित्यत आह - પૂર્વપક્ષ:-જો શીતાદિવેદનાથી અત્યન્ત પીડાવાથી તેનું મરણ પણ આવી જાય, તો તે પણ સફળ જ છે. કેમકે જીવન તો મરણ સુધી જ છે. તેથી કયારેક તો અવશ્ય કરવાનું જ છે. તો જો આજે ધર્મનું આચરણ કરતાં મરણ થાય, તો તે ખોટું શું છે? અહીં આચાર્યવર જવાબ આપે છે – सुहझाणस्स उ नासे मरणंपि न सोहणं जिणा बेंति । अन्नाणि(ची) वीरचरियं बालाणं विम्हयं कुणति ॥१०२९॥ (शुभध्यानस्य तु नाशे मरणमपि न शोभनं जिना बुवते । अज्ञानि(ची) वीरचरितं बालानां विस्मयं करोति ॥) शीतादिवेदनापरिगतस्य हि नियमतः शुभध्यानविघातसंभव इत्युक्तं, ततः शुभध्यानस्य विनाशे सति मरणमपि न शोभनं जिना ब्रुवते, आर्तध्यानादिसंभवेन तिर्यग्योन्यादिषूपपातसंभवात् । यत्पुनरुक्त-मरणपर्यवसानं हि जीवितमित्यादि तदयुक्तमेव, अज्ञानिवीरचरितं हि बालानामेव-अज्ञानामेव विस्मयं करोति न तु गुरुपारंपर्यागतागमोपनिषद्वेदिनाम, इह परलोके वा तस्य भावतो दुःखनिबन्धनत्वादिति ॥१०२९॥ ગાથાર્થ:- ઉત્તરપH:- શીતાદિવેદનાથી અભિભૂતને અવશ્ય શુભધ્યાનનો વિઘાત થાય છે, એમ કહ્યું. તેથી શુભધ્યાનનો વિનાશ થયે મરણ થાય તે પણ સારું નથી એમ જિનેવરો કહે છે. કેમકે આર્તધ્યાનાદિનો સંભવ હોવાથી મારીને તિર્યંગ્યોનિ આદિ દુર્ગતિમાં ઉત્પત્તિ થવાનો સંભવ છે, તેથી “મરણાત જ જીવન છે' ઇત્યાદિવચન અયોગ્ય જ છે, અને અજ્ઞાનીઓનું કે અજ્ઞાનીઓ જેને “વીરચરિત'(બહાદૂરીનું કામ) કહે તેવું આ બાલમરણરૂપ આચરણ (ા છે. આ તો મોટા મહાત્મા ઠંડી ધર્મ પામ્યા ઈત્યાદિપે) બાળ-અજ્ઞ જીવોને જ વિસ્મય પમાડે છે, નહીકે ગુરુપરંપરાથી આવેલા આગમના રહસ્યના જાણકાર જીવોને. કેમકે આ આચરણ આલોકમાં કે પરલોકમાં તેને પરમાર્થથી તો દુ:ખનું જ કારણ બને છે. ૧૦૨લા अत्र पराभिप्रायमाह - અહીં દિગંબરનો આશય વ્યક્ત કરે છે. अह उत्तमसंघयणे सुहझाणस्सवि न होइ णासोत्ति । मोत्तूण तयमजुत्ता सेसेसुं हंत पव्वज्जा ॥१०३०॥ (अथोत्तमसंहनने शुभध्यानस्यापि न भवति नाश इति । मुक्त्वा तकमयुक्ता शेषेषु हन्त प्रव्रज्या ॥) . अथोच्येत उत्तमसंहनने-वज्रर्षभनाराचलक्षणे सति शुभध्यानस्यापि आस्तां धर्मकायस्येत्यपिशब्दार्थः न भवति नाशस्ततो न कश्चिदपि पूर्वोक्तदोषावकाश इति । (अत्राह-) 'मोत्तूण इत्यादि' यद्येवमिष्यते हन्त तर्हि मुक्त्वा तकम् उत्तमसंहननोपेतमतिशायिनं शेषेषु अयुक्ता प्रव्रज्या, भणितदोषप्रसङ्गात्, न चैवमस्ति, शेषेष्वपीदानीं तस्या अभ्युपगम्यमानत्वादिति ॥१०३०॥ ગાથાર્થ:- પૂર્વપક્ષ:- વજુઋષભનારાચ રૂપ પ્રથમ સંધયણ હોય, તો ધર્મકાયની વાત જવા દો, શુભધ્યાનનો પણ નાશ થતો નથી. તેથી પૂર્વોક્ત દોષને અવકાશ નથી. ઉત્તરપક્ષ:- એનો અર્થ તો એ જ થયો કે અતિશાયી એવા ઉત્તમ સંઘયણવાળાને છોડી બીજાઓ મોટે પ્રવજયા અયોગ્ય છે. કેમકે બીજાઓને ઉપરોક્ત દોષોનો પ્રસંગ છે. પણ આ બરાબર નથી. કેમકે વર્તમાનકાળમાં બીજાઓને પણ ઉત્તમ સંઘયણ વિનાઓને પણ) ચારિત્ર હોવું સ્વીકૃત છે. ૧૦૩ના જીવોત્પત્તિ અંગે આહાર શરીરસાથે તુલ્યતાयच्चोक्तं-वस्त्रे हि परिभुज्यमाने शरीरमलसंपर्कतः षट्पदिकादिजीवसम्मूर्च्छना भवतीत्यादि, तत्र प्रतिविधानमाह - દિગંબરોએ “વસ્ત્રના પરિભોગમાં શરીરના મળના સંપર્કથી જૂ"આદિ જીવો ઉત્પન્ન થાય છે. ઇત્યાદિ જે કહ્યું તેનો હવે ४ाल आपे छ→ ++++++++++++++++ र्भसंजलि -ल -206+ + + + + + ++ + + + ++ + +
SR No.006034
Book TitleDharm Sangrahani Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAdinath Jain Shwetambar Jain Mandir Trust
Publication Year1996
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy