________________
+++ यारित्रद्वार ++++
सावेक्खया य दाणादकज्जसिद्धी परीसहासहणं ।
गुरुपडिकुटुं गिहिलिंगगंथमो वत्थदोसा उ ॥ १०१९॥
(सापेक्षता च दानादकार्यसिद्धिः परिषहासहनम् । गुरुप्रतिकृष्टं गृहिलिङ्गग्रन्थौ वस्त्रदोषास्तु II)
वस्त्रे हि गृह्यमाणे नियमतस्तस्मिन्नपेक्षा भवति, सा च वीतरागभावप्रतिपन्थिनी, तद्भावनिमित्तं चेदं संयमानुष्ठानमिति । 'दाणादकज्जसिद्धित्ति' श्रमणस्य - निर्ग्रन्थस्य वस्त्रमनुचितमेव, तद्भावे नैर्ग्रन्थ्याभावप्रसङ्गात्, ततो यदा तस्मिन्ननुचितेऽपि वस्त्रे श्रमणस्य प्रवृत्तिस्तदा कथं नु श्रमणः स्यात् ? तस्मै वा श्रमणाय दीयमानं गृहस्थायेव न परमनिर्जराकारणमिति दातुर्दानादकार्यसिद्धिः । ‘परीसहासहणंति' वस्त्रे परिभुज्यमाने योऽचेलत्वपरीषहः सूत्रेऽभिहितः यथा - "दंसाचेलारइत्थी इति” (छा. दंशाचेलरतिस्त्रियः) स न सोढो भवेत्, अथ च परीषहसहनेन साधुना भवितव्यम् । यदुक्तम् - "परीसहरिवू - जए" (छा. परीषहरिपून् जयेत्) इति, ततो न समीचीनो वस्त्रपरिभोगः । तथा गुरुणा - भगवता वर्द्धमानस्वामिना परिग्रहमल्पं बहुं वा प्रतिषेधता वस्त्रमपि प्रतिकृष्टं - निराकृतं गुरुप्रतिकृष्टस्य च वस्त्रस्य परिग्रहे सति गुर्वाज्ञाभङ्गस्तद्भङ्गे च शेषसकलानुष्ठानविफलता, तदुक्तम्- "आणाए चिय चरणं तब्भंगे जाण किन्न भग्गन्ति ? | आणं च अइकमंतो कस्साएसा कुइ सेसं ? ॥१॥" (छा. आज्ञयैव चरणं तद्भङ्गे जानीहि किं न भग्नमिति । आज्ञां चातिक्रामन्कस्यादेशात्करोति शेषम् ॥) इति, अपि च-यदि यतिनाऽपि वस्त्रं परिधीयते ततः सोऽपि गृहस्थ एव स्यात्, न यतिः, वस्त्रपरिधानं हि गृहिलिङ्गमिति । 'गंथमोत्ति' इह यतयः समये तत्र तत्र देशे निर्ग्रन्था एव प्रशस्यन्ते वस्त्रं च ग्रन्थस्तत्कथमेतत् यतयः परिगृह्णीयुरिति ?'मो’ इति पादपूरणे । एतेऽनन्तरोक्ता वस्त्रदोषा - वस्त्रपरिग्रहाभ्युपगमे दोषाः ॥ ११९॥
ગાથાર્થ:- (૧૨) વસ્ત્ર ગ્રહણ કરવાથી વસ્ત્રઅંગે અપેક્ષા ઊભી થાય છે. આ અપેક્ષા વીતરાગભાવની વિરોધિની છે. જયારે વીતરાગભાવમાટે તો આ સંયમ-અનુષ્ઠાન છે. (૧૩) સાધુને વસ્ત્ર અનુચિત જ છે. કેમકે વસ્ત્ર હોય, તો સાધુમાં નિર્પ્રન્થતાના અભાવનો પ્રસંગ આવે છે. તેથી જયારે આવા અનુચિત એવા પણ વસ્ત્રમાટે સાધુ પ્રવૃત્તિ કરતો હોય, ત્યારે તે સાધુ કયાંથી રહ્યો? અથવા તે સાધુને દેવાતું એ વસ્ત્ર ગૃહસ્થને દેવાતા દાનની જેમ કેવી રીતે પરમનિર્જરાનું કારણ બની શકે? અને પરમનિર્જરારૂપ કાર્ય સરતું ન હોવાથી જ એ દાનથી દાતાની કાર્યસિદ્ધિ થતી નથી–નિષ્ફળ થાય છે. (૧૪) સા વસ્ત્ર વાપરે તો સૂત્રમાં કહેલા દંસાચેલારઇથીઉ (દેશ, અચેલ, અરતિ, સ્ત્રી ઇત્યાદિ) પરિષહોમાના અચેલત્વપરિષહ સહન કરવાનું થાય નહીં, અને સાધુએ તો પરિષહો સહન કરતા રહેવાનું છે. કહ્યું જ છે કે ‘સાધુ પરિષહશત્રુને જીતે' તેથી વસ્ત્ર વાપરવા યોગ્ય નથી. તથા (૧૫) ભગવાન મહાવીરસ્વામીરૂપ ગુરુએ અલ્પ કે બહુ પરિગ્રહનો નિષેધ કરતી વખતે વસ્ત્રનો પણ નિષેધ કર્યો જ છે. આમ ગુરુનિષિદ્ધ વસ્ત્રનો પરિગ્રહ કરવામાં ગુર્વાજ્ઞાભંગ થાય છે. અને ગુર્વાજ્ઞાભંગ થાય તો બાકીના બધા જ અનુષ્ઠાનો નિષ્ફળ જાય છે. કહ્યુ જ છે કે આજ્ઞાથી જ ચારિત્ર છે. આજ્ઞાભંગમા શુ` ભાગતુ નથી? તે જાણો. તથા आज्ञाने उत्संघतो (साधु) ओना आहेशथी जाडीनु १२ थे. ॥१॥ वणी (१९) भे साधु वस्त्र पहरे तो ते गृहस्थ ४ छे, साधु નહીં, કેમકે વસ્ત્રધારણ એ ગૃહસ્થનું લિંગ છે, સાધુનુ નહીં તથા (૧૭)વળી આગમમાં તે–તે સ્થાનોમા સાધુઓની નિર્પ્રન્થરૂપે જ પ્રશંસા કરાઇ છે, જયારે વસ્ત્ર તો ગ્રન્થરૂપ છે. તેથી સાધુઓ કેવી રીતે વસ્ત્ર ધારણ કરી શકે? (મૂળમાં ‘મો' પદ પાદપૂરણાર્થ છે.) આ ઉપરોક્ત દોષો વસ્ત્રના પરિગ્રહના અભ્યપગમમાં રહ્યા છે. ૫૧૦૧૯ા
પાત્રાદિમા દોષો
पत्तम्मिवि एते च्चिय नवरं विसेसोऽणिवारियं गहणं । आहारस्स तहच्चिय परिभोगेऽजीरगेलण्णं ॥ १०२ ॥
(पात्रेऽपि एत एव नवरं विशेषोऽनिवारितं ग्रहणम् । आहारस्य तथैव परिभोगेऽजीर्णग्लानत्वम् ॥) पात्रेऽपि एत एव - पूर्वोक्ता दोषा द्रष्टव्या नवरं - केवलमयं विशेष: यदुत पात्रे सत्याहारस्यानिवारितमधिकमित्यर्थः ग्रहणं भवति, तथा च सति तथैव यथा ग्रहणं तथैव तस्याहारस्या (स्य) दुर्लभतया विराधनाभयाद्वा त्यक्तुमशक्ता निःशेषतः परिभोगे सति अजीर्णमुपजायते अजीर्णत्वे च सति ग्लानत्वमिति ॥१०२॥
ગાથાર્થ:- પાત્રના ધારણમા આ બધા–પૂર્વોક્ત દોષો સમજવા. માત્ર આટલો વિશેષ છે કે જો પાત્ર હોય, તો આહાર અનિવારિત અત્યધિક ગ્રહણ થઇ જાય. અને તો જેમ અત્યધિક ગ્રહણ થયો તેમ દુર્લભ હોવાથી અથવા વિરાધનાના ભયથી
* * * * * धर्मसंशि-लाग २ - 202***