SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ *++ + + + + + + + + + + + + + + + पारिद्वार * * * * * + + + + + + + + + + + + + जायणसंमुच्छणमो धुवणे पाणाण होति वावत्ती । दातारस्सवि पीडा संधणमादीसु पलिमंथो ॥१०१७॥ (याचनासंमूर्छने धावने प्राणानां भवति व्यापत्तिः । दातुरपि पीडा संधानादिषु परिमन्थः ॥) "जायणत्ति' वस्त्रपरिग्रहेऽभ्युपगम्यमाने सति कथंचित्तदभावे तदर्थिना गृहस्थेभ्यस्तत् याचनीयं भवति, सा च याञ्चा महेच्छताभावप्रतिपन्थिनीति याञ्चा महान्दोषः । तथा 'संमुच्छणत्ति' वस्त्रे परिभुज्यमाने सति शरीरमलसंपळतः षट्पदिकादिजीवसंमूर्च्छना भवति, तथा नियमतः प्रावृट्कालप्रत्यासत्तौ वस्त्रं प्रक्षालनीयमप्रक्षालनेऽनेकदोषसंभवात्, ततश्च वस्त्रस्य धावने-प्रक्षालनेऽप्कायषट्पदिकादिप्राणिनां भवति व्यापत्तिः, तथा जघन्यतोऽपि कियगव्यव्यतिरेकेण वस्त्रस्यासंप्राप्तेस्तद्दाने दातुरपि पीडा भवति, अन्यच्च प्रच्छादनपटिकादिनिमित्तं विभिन्नवस्त्रद्वयसंधानादिषु क्रियमाणेषु परिमन्थः स्वाध्यायविघातरूप उपजायते ॥१०१७॥ थार्थ:-मित:- साधुने वस्त्रोनो परिशस्वीरशो-मान्य २५शो तो (१)ध्यारे १२वनो समाथाय, ત્યારે ગૃહસ્થોપાસે તેની યાચના કરવી પડે. આ યાંચા મહેચ્છતા (=મહાન ઇચ્છા–મોક્ષેચ્છાભાવ)ની,વિરોધી છે. ક્યાં મોક્ષેચ્છા અને કયાં તુચ્છ કપડાની યાચા...? તેથી યાંચા મોટા દોષરૂપ છે. તથા (૨) વસ્ત્રનો પરિભોગ કરવાથી વસ્ત્રનો શરીરના મેળસાથે સંપર્ક થવાથી જ વગેરે જીવોની ઉત્પત્તિ થાય. તથા (૩) વર્ષાકાળ નજીક આવે ત્યારે અવશ્ય વસ્ત્ર ધોવામાં પાણી, જૂ વગેરે ઘણા જીવોનો નાશ થાય છે. તથા (૪) ઓછામાં ઓછું પણ અમુક દ્રવ્ય આપ્યા વિના વસ્ત્ર પ્રાપ્ત થતું નથી. આમ મૂલ્યથી મળેલાં વસ્ત્રનું દાન દેવામાં દાતાને પીડ (દ્રવ્યવ્યયરૂપ)થાય છે. (૫) વળી, ચાદર, કપોઆદિ નિમિત્તે અલગ-અલગ બે વસ્ત્રોને સાંધવાઆદિ ક્રિયા કરવામાં સ્વાધ્યાયવિધાત આદિરૂપ પરિમલ્થ થાય છે. ૧૦૧૭ના राढा मुच्छा य भयं अविहारो चेव भारवहणं च । तेनाहडाधिगरणं सोगो य पमायणद्वेवि ॥१०१८॥ - (राढा मूर्छा च भयमविहारश्चैव भारवहनं च । स्तेनाहृताधिकरणं शोकश्च प्रमादनष्टेऽपि अत्यन्तकमनीयमहामूल्यवस्त्रपरिधानेन चात्मनो राढा-विभूषा तेन कृता भवति, सा चात्यन्तं भगवद्भिर्गर्हिता, यदुक्तम्- "विभूसावत्तियं भिक्खू, कम्मं बंधइ चिक्कणं । संसारसागरे घोरे, जेणं पडइ दुरुत्तरे ॥१ भिक्षुः कर्म बनाति चिक्कणम् । संसारसागरे घोरे येन पतति दुरुतरे) तथाभूते च दुष्प्रापे वाससि प्राप्ते सति कुतः पुनरिदं प्राप्यमित्येवं तद्विषया मूर्छा भवति । तथा महामूल्यमिदं वस्त्रमिति इदं कश्चिदृष्ट्वा ग्रहीष्यतीत्येवं यतः कुतश्चिदाशङ्कमानस्य सर्वदैव वस्त्रपरिग्रहवतो भयमुपजायते । अत एव च ग्रामनगरादिषु मासकल्पादिरूपो विहारक्रमोऽपि न स्यात् । अपि च, वस्त्रपरिग्रहे सति विहारक्रमं कुर्वतो वस्त्रोद्वहने भारवहनं भवेत्, तच्च वपुःपीडाकरं, वपुःपीडा च स्वाध्यायादिविघातकारिणीति । अन्यच्च, कथंचित् तस्मिन्वाससि स्तेनैराहते-अपहृते सत्यधिकरणदोषो भवति, शोकश्चात्मनो जायते, एतच्च दोषद्वयं प्रमादनष्टेऽपि द्रष्टव्यम् ॥१०१८॥ ગાથાર્થ:-વળી, (૬) અત્યંતકમનીય અને મહામૂલ્યવાન વસ્ત્રોના પરિધાનથી પોતાની વિભૂષા કરી ગણાય. ભગવાને એ વિભૂષાની અત્યન્ત ગર્ણ કરી છે. કહ્યું જ છે કે “વિભૂષાને આશ્રયી ભિક્ષ ચિકણા કર્મ બાંધે છે, જેથી તે દુરુત્તર અને ઘોર સંસારસાગરમાં પડે છે.... (૭) તથા તેવા પ્રકારના દુઃપ્રાપ્ય વસ્ત્રો પ્રાપ્ત થયા બાદ ફરીથી કયાંથી આવા કપડા મળશે એમ વિચારી તે વસ્ત્રો પર મૂર્છા (=રાગ) થાય છે. તથા (૮) “આ વસ્ત્ર મહામૂલ્યવાન છે તેથી તેને (=વસ્ત્રને) જોઈ કોઈ ગ્રહણ કરી લેશે એમ જે તે તરફથી આશંકા રાખનાર વસ્ત્રના પરિગ્રહ સાધુને હંમેશા ભય રહે છે. તેથી જ (૯)ગામ-નગર વગેરેમાં માસ૫આદિરૂપ વિહારકમ પણ ન થાય- વિહાર કરવાનું મન નહીં થાય. તથા (૧૦) વસ્ત્રનો પરિગ્રહ રાખી વિહાર કરે તો વસ્ત્રોને ઉપાડવાથી ભારવહન થાય છે. આ ભારવહન શરીરને કષ્ટદાયક છે. અને આ કષ્ટ સ્વાધ્યાય આદિમાં વિઘાત કરે છે. વળી (૧૧) કોઈ પ્રકારે ચોરો એ વસ્ત્ર ચોરી જાય ત્યારે અધિકરણઘેષ (અવિરત ચોરના પોષણરૂપ અને તેનાદ્વારા જે સંસારસર્જક દુરુપયોગ થાય તે આ બન્ને અધિકરણરૂપ છે.) અને પોતાને શોક થાય છે. આ બન્ને દોષ (=અધિકરણ અને શોક) પ્રમાદથી ગુમ થાય ત્યાં પણ સમજી લેવું ગુમ થયેલું વસ્ત્ર ગુહસ્થના ઉપયોગમાં આવે એટલે અવિરતિ પોષણ અને એ વસ્ત્રનો દુરુપયોગ આ અધિકરણદોષ અને વસ્ત્ર ગુમ થવાથી શોક આ બન્ને ઘેપ વસ્ત્ર ગુમ થવામાં રહ્યા છે- એવો આશય છે.) ૧૦૧૮ +++ ++ + + + ++ + + ++ + + e- N -201+ + ++ + + + + + + + + ++ +
SR No.006034
Book TitleDharm Sangrahani Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAdinath Jain Shwetambar Jain Mandir Trust
Publication Year1996
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy