SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ જ ન જ ક ક ક ન ક ક ન ક જ ર જ સ જ ન જ ચારિદ્વાર જ જ = * * * * * * * * * * ગાથાર્થ:-પૂર્વપક્ષી-તમે પણ માનો જ છે કે આ અવસર્પિણીકાળ–કલિકાળ ચાલે છે. આ કાળ જ એવો છે કે અત્યારે એકાત્તે સાવધેભોજનઆદિનો ત્યાગ કરવો શક્ય જ નથી. આમ કાળની પરિહાણિના દોષથી (પડતો કાળ આવ્યો હેવાથી) પરિગ્રહમાત્રમાં કે તેના આધાકર્મદોષમય ભોજનાદિરૂ૫ ફળોપભોગમાત્રમાં કોઈ દોષ નથી. અર્થાત અત્યારના કાળની અપેક્ષાએ આ દોષ એટલો નગય છે કે તે કંઈ ધ્યાનમાં લેવા જેવી બાબત નથી. ઉત્તરપક્ષ:- આ કાળે પણ સાવધેભોજનઆદિ શક્યપરિહારરૂપ જ છે. (=જે દોષ છોડવો શકય હોય તે શકયપરિહાર કહેવાય) તથાતિ- આજે પણ સિદ્ધાન્તના શ્રેષ્ઠ રહસ્યને પામેલા પરલોકભીરુ અને સમસ્ત જીવજાતિસાથે મૈત્રીઆદિભાવોને ભાવનારા સાધુઓ કૂત-કારિત અને અનુમતિ આદિ ભેદોથી વિશિષ્ટ ભોજનાદિનો ત્યાગ કરીને જ સ્વધર્મ અને શરીરની યાપના (નિર્વાહ) કરે છે. અર્થાત જેમાં કુત, કારિત કે વાવત અનુમતિ જેટલો પણ દોષ લાગે તેવા ભોજનાદિનો ત્યાગ કરીને જ આત્મરક્ષા, શરીરરક્ષા અને ધર્મરક્ષા કરે છે. તેથી આ પ્રમાણે કાળનું આલંબન લઈ શક્યપરિહરભૂત સાવધેભોજનનું આસેવન કરવામાં કેમ દોષ ન લાગે? અર્થાત દોષ લાગે જ. તપદ જકારાર્થક છે.) ૧૦૧૪ उपसंहारमाह - હવે ઉપસંહાર કરતાં કહે છે चत्तघरावासाणं गामादिपरिग्गहम्मि ता दोसो । યાં મોજૂળ નહીં યમ નેણમા/vi ૨૨' (त्यक्तगृहवासानां ग्रामादिपरिग्रहे तस्माद् दोषः । रत्नं मुक्त्वा यथा काचमणिं गृह्ण ताम् ॥ यत एवं ग्रामादिपरिग्रहफलोपभोगो दुष्टः 'ता' तस्मात्त्यक्तगृहवासानां भिक्षणां ग्रामादिपरिग्रहे दोषः । केषामिव कस्मिन्नित्याह-'रयणेत्यादि' रत्नं महामूल्यं मुक्त्वा यथा काचमणिं गृह्णतामिति । इह रत्नस्थानीयः संयमो भवशतसहसैरपि दुष्प्रापत्वादक्षेपेण मुक्तिफलसाधकत्वाच्च, काचमणिस्थानीयो ग्रामादिपरिग्रहस्तस्यैकान्ततोऽसारत्वादिति ॥१०१५॥ ગાથાર્થ:- આમ ગામાદિનો પરિગ્રહ અને ફળો૫ભાગ દુષ્ટ છે. તેથી ગૃહવાસનો ત્યાગ કરનારા ભિક્ષુઓમાટે ગામાદિના પરિગ્રહમાં દોષ છે. કયા વિષયમાં કોની જેમ? એ દૃષ્ટાન્નપૂર્વક બતાવે છે-યણ ઈત્યાદિ. જેમકે મહામૂલ્યવાન ૨નને છોડી કાચમણિ—કાચનો ટૂકડે ગ્રહણ કરનારને દોષ છે. અહીં રત્નતત્ય સંયમ છે કેમકે લાખો ભવે પણ સંયમ મળવું દુષ્કર છે. અને મળેલું સંયમ શીઘ મોક્ષરૂ૫ ઇષ્ટફળનું સાધક બને છે. ગામાદિનો પરિગ્રહ કાચતુલ્ય છે. કેમકે કાચની જેમ એ પરિગ્રહ પણ એકાજે અસાર છે. ૧૦૧પા વસ્ત્રાદિ પરિગ્રહરૂપ-દિગંબરમત तदेवं पञ्चमं मूलगुणमाश्रित्याक्षेपपरिहारावभिधाय सांप्रतं ये बोटिका धर्मोपकरणभूतस्यापि वस्त्रादेः परिग्रहत्वमनुमन्यन्ते तन्मतमपाकर्तुमुपक्षिपन्नाह - આ પ્રમાણે પાંચમાં મૂળગણ અપરિગ્રહઅંગે આક્ષેપ અને પરિહાર બતાવ્યા. બોટિકો ( દિગંબરો) ધર્મોપકરણભૂત એવા પણ વસ્ત્રાદિનું પરિગ્રહરૂપે અનુમાન કરે છે. તેથી હવે તેમના મતને દૂર કરવા તે મતનો ઉપક્ષેપ કરતાં કહે છે वत्थादिगंपि धम्मोवगरणमन्ने अदिट्ठपरमत्था । संसारहेतुभूतं परिग्गहं चेव मनंति ॥१०१६॥ ___ (वस्त्रादिकमपि धर्मोपकरणमन्येऽदृष्ट परमार्थाः । संसारहेतुभूतं परिग्रहमेव मन्यन्ते ॥) अन्ये वस्त्रादिकमपि आस्तामन्यद्धनकनकादीत्यपिशब्दार्थः धर्मोपकरणमदृष्टपरमार्थाः सन्तः परिग्रहमेव संसारहेतभतं मन्यन्ते, अनेकदोषोद्भावनेन ॥१०१६॥ ગાથાર્થ:- કેટલાક પરમાર્થને નહીં જોનારાઓ ધન, સવર્ણ વગેરેની વાત જવા દે, ધર્મોપકરણભૂત વસ્ત્ર વગેરેમાં પણ સંસારમાં કારણ બને તેવા અનેક દોષો બતાવી વસ્ત્રાદિને પરિગ્રહરૂપ માને છે. ૧૦૧૬ના વસ્ત્રના પરિગ્રહમાં દોષો तत्र तन्मतेन वस्त्रदोषांस्तावदुपदर्शयति - તેમાં સૌ પ્રથમ તેમના મતે વસ્ત્રના દોષો બતાવે છે જ ન જ જ છે કે જે જ જ ન ધર્મસંવહણિ-ભાગ ૨ - 200 જ
SR No.006034
Book TitleDharm Sangrahani Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAdinath Jain Shwetambar Jain Mandir Trust
Publication Year1996
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy