SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ****************** पारित्रवार ************** अइसंकिलिट्ठकम्माणुवेदणे जो तु होइ परिणामो । सो संकिलिट्ठकम्मस्स कारणं जमिह पाएणं ॥९३८॥ - (अतिसंक्लिष्टकर्माणुवेदने यस्तु भवति परिणामः । स संक्लिष्टकर्मणः कारणं यदिह प्रायः ॥ हिर्यस्मादर्थे, यस्मादतिसंक्लिष्टकर्माणुवेदने यो भवति परिणामः स प्रायः संक्लिष्टकर्मणां कारणं ततोऽसावप्रशस्तः, प्रायोग्रहणं च स एव परिणामो यदा विवेकाङ्कुशवशादुद्भूतोऽपि निष्फलीक्रियते तदा न संक्लिष्टकर्मकारणं भवतीति सूचनार्थम् ॥९३८॥ ગાથાર્થ:- (મૂળમાં ‘હિ પદ કારણઅર્થક છે.) અતિસંલિષ્ટકર્મીશના વેદનમાં (વિપાકોદયમાં)જે આત્મપરિણામ હોય છે, તે પ્રાય: સંકિલષ્ટકર્મોના બંધમાં કારણ બને છે. તેથી એ પરિણામ અપ્રશસ્ત છે. અહીં એકાન્તને છોડી “પ્રાય: નો પ્રયોગ એવી સૂચનામાટે છે કે એ જ આત્મપરિણામ જયારે ઉત્પન્ન થવા છતાં વિવેકરૂપ અંકૂશથી નિષ્ફળ કરાય છે, ત્યારે સંકિલષ્ટકર્મનું કારણ બનતો નથી. પ૯૩૮ દુષ્ટ મન:પરિણામને નિષ્ફળ કરવાની ચાવી स्यादेतत्, यदि परवित्तापहरणहेतुः परिणामोऽतिसंक्लिष्टकम्मशिविपाकोदयवशादुपजायते ततः स कथं वर्जयितुं शक्यते कथं वा निष्फलीकर्तुं ? मा प्रापत्तत्कर्मणोऽबलत्वप्रसङ्गः, ततश्च ज्वरहरतक्षकचूडारत्नालंकारधारणोपदेशदानवत् अशक्यानष्ठानमदत्तादानपरिहारोपदेशदानमित्यत आह - પૂર્વપક્ષ:- જો પરધનહરણમાં કારણભૂત આત્મપરિણામ અતિસંકિલષ્ટકર્મીશના વિપાકોદયના કારણે ઉત્પન્ન થતો હોય, તો તે પરિણામનું વર્જન કરવું કેવી રીતે શક્ય બને અથવા કેવી રીતે નિષ્ફળ કરી શકાય? અર્થાત ન જ કરી શકાય, કેમકે એમ જો વર્જન કે નિષ્ફળીકરણ થઈ શકે તો કર્મની તો કોઈ તાકાત જ રહી નહીં. તેથી કર્મને નિર્બળ માનવાનો પ્રસંગ આવે (અને તે કર્મથી ડરવાની જરુર રહે નહીં એ આપત્તિ છે. આ આપત્તિ ટાળવા એ ઉદિતકર્મજન્ય પરિણામનું વર્જન શકય નથી એમ તત્વ સ્વીકારશો તોથી અદત્તાદાનના ત્યાગનો ઉપદેશ તો સાપના માથે રહેલા તાવને દૂર કરનાશ ચૂડારત્નને ધારણ કરવાના ઉપદેશની જેમ અશક્યાનુષ્ઠાનસૂચક છે. सही मायार्य उत्तर मापे छ..... तीरइ य अत्तवीरियपगरिसतो वज्जिउं तओ एवं । सति तम्मि तव्विवागं विचिंतिउं अप्पवित्तीए ॥९३९॥ (तीर्यते चात्मवीर्यप्रकर्षतो वर्जयितुं सक एवम् । सति तस्मिन् तद्विपाकं विचिन्त्याप्रवृत्त्या) . कम्मोदएण मणपरिणामे जो संकिलिट्ठस्वेवि । - संविग्गो वइकाए निरूभती सो विणासेवि ॥९४०॥ ___ (कर्मोदयेन मनःपरिणामं यः संक्लिष्टरूपेऽपि । संविग्नो वाक्कायौ निरुणद्धि स विनाशयेदपि ॥) तीर्यते च - शक्यते चात्मवीर्यप्रकर्षतो वर्जयितुं 'तउत्ति' सकः संक्लिष्टः परिणामः, ग्रन्थिभेदादूद्धर्वमात्मवीर्यस्यैव कर्मबाधां प्रति प्रायो विजृम्भमाणत्वात्, उक्तं च- “तदूर्वं बाध्यते दैवं, प्रायोऽयं तु विजृम्भते' 'तदूमिति' तस्मात् ग्रन्थिभेदात् ऊर्द्धवं, अयमिति आत्मव्यापाररूपः पुरुषकारः, एवं च सति आत्मवीर्यप्रकर्षतः संक्लिष्टपरिणामवर्जनशक्तिसंभवे सति तस्मिन्-परवित्तापहरणहेतौ कर्मोदयेन मनःपरिणामे संक्लिष्टस्पेऽपि जाते सति तद्विपाकं- विवक्षितसंक्लिष्टमनःपरिणामविपाकं नरकादिकुगतिविनिपातफलं सम्यक् विवेकहृदयेन विचिन्त्य संविग्नो-मोक्षाभिलाषी सन् अप्रवृत्त्या-प्रवृत्तिनिषेधेन यो वाक्कायौ निरुणद्धि स विनाशयेदपि संक्लिष्टं मनःपरिणाममिति ॥९३९-९४०॥ ગાથાર્થ:- ઉત્તરપt:- આત્મવીર્ય (અપરાક્રમ)ના પ્રકર્ષથી આ સંકિલષ્ટ પરિણામનું વર્જન શક્ય છે. કેમકે ગ્રન્થિભેદ પછી આત્મવીર્ય જ પ્રાય: કર્મબાધા-કર્મની અસર) પર પ્રભાવશાળી બને છે. કહ્યું જ છે કે તદૂદ્ધ બાધ્યતે (યોગબિંદુ ગા. ૩૩૯ ઉત્તરાર્ધ) ગ્રન્થિભેદ પછી પ્રાય: ભાગ્ય બાધિત થાય છે, અને જીવવ્યાપારરૂપ પુરુષાર્થ પ્રબળ બને છે. આમ આત્મવીર્યના પ્રકર્ષથી સંલિષ્ટપરિણામનું વર્જન શક્ય હોવાથી તે અંગેની શક્તિ સંભવિત હોવાથી; કર્મોદયથી પરધનહરણમાં કારણભૂત સંકિલષ્ટ મન:પરિણામ થાય, ત્યારે એ વિવલિત સંકિલષ્ટ મનોભાવના નરકઆદિદુર્ગતિમાં પતનરૂપ વિપાકફળનો વિવેકપૂર્ણ ++************** सं हलिला २-173* ** * * * * * * * * * * * *
SR No.006034
Book TitleDharm Sangrahani Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAdinath Jain Shwetambar Jain Mandir Trust
Publication Year1996
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy