SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ll ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ अयस्पिण्डे हि संस्कारविशेषात्तनुख्यो भावान्तरभाव: प्रत्यक्षसंप्रसिद्ध एव तुरेवकारार्थः । ततस्तत्र शक्त्यन्तरोपेतभावान्तरभावनिबन्धनो जलान्तर्मज्जनलक्षणदोषाभावो युक्तः, न च पशौ-छागादिलक्षणे वेदविधिनाऽपि - वेदविहितेनापि विधिना हिंस्यमाने तदन्यस्मात् हिंस्यमानात् चण्डालगृहादौ स यथोक्तविधिनिबन्धनशक्त्यन्तरोपेतो भावान्तरभावो दृश्यते, न चापश्यन्त आत्मानं विप्रलभेमहि, तत्कथं तदन्यस्यामिव हिंसायां न दोष इति ॥८६७ ॥ ગાથાર્થ:- લોખંડના ગોળામાં સંસ્કારવિશેષથી પાતળાપણારૂપ ભાવાન્તરની હાજરી પ્રત્યક્ષપ્રસિદ્ધ જ છે. (મૂળમાં ‘તુ’ પદ જકારાર્થક છે.) તેથી ત્યા શક્યન્તર (=અન્ય શક્તિ)થી યુક્ત ભાવાન્તરના કારણે પાણીમા ન ડૂબવારૂપ દોષાભાવ થવો યોગ્ય છે. જયારે બોકડાવગેરે પશુમાં વેદવિધથી હિંસા કરવા છતા-વેદવિધિથી ભિન્ન ચંડાળઆદિના ધરમા હિંસા કરાતા બોકડાવગેરે કરતાં કોઇ વિશિષ્ટ શક્તિઅન્તરથી યુક્ત ભાવાન્તર દેખાતો નથી કે જેમા એ યથોવિવિધ કારણભૂત હોય. એટલે કે જે હાલત કતલખાનામાં ચંડાળથી કતલ કરાતા બોકડાની હોય છે, એ જ હાલત વેવિવિધથી હોમાતા બોકડાની હોય છે, કોઇ જ ફેરફાર હોતો નથી. અને એવા ભાવાન્તરભાવને નહીં જોતા અમે પોતાને (=જાતને) ઠગવા માગતા નથી, (કે જેથી નહીં હોવા છતાં માની લઇએ.) તેથી અન્ય હિંસાની જેમ વેદવિહિત હિંસામા દોષ કેમ ન હોય? અર્થાત્ હોય જ. ૫૮૬૭ા देवत्तं से भावंतरंति किं तस्स गाहगं माणं ? । सिय आगमो न सो च्चिय विवादविसयो जतो एत्थ ॥८६८॥ off (देवत्वं तस्य भावान्तरमिति किं तस्य ग्राहकं मानम् ? । स्यादागमो न स एव विवादविषयो यतोऽत्र ॥) अथोच्येत-तदन्यस्मात् हिंस्यमानात् 'से' तस्य पशोर्वेदविहितविधिना हिंस्यमानस्य देवत्वलक्षणं भावान्तरमस्ति तत्कथमस्यां हिंसायां न दोषाभाव इति । अत्राह - किमि' त्यादि किं तस्य- देवत्वलक्षणस्य भावान्तरस्य ग्राहकं प्रमाणं ? नैव किंचिदितिभावः। अतीन्द्रियत्वेन तत्र प्रत्यक्षस्यानुपपत्तेस्तदनुपपत्तौ च तत्पूर्वकत्वादनुमानस्याप्यभावात्। परस्य प्रमाणमाशङ्कते -‘सिय आगमो’ त्ति · स्यादेतत् - कथमुच्यते न किंचित्तस्य ग्राहकं प्रमाणमस्ति यावताऽस्त्येवागमो - वेदलक्षणस्तद्ग्राहकं પ્રમાણમિતિ .। અન્નાહ-‘ને' ત્યાદ્રિ યવેતવુત્ત તન્ન,યતો-યસ્માત્ર-વિચારપ્રમે સ-વેતક્ષળ આમો પૃર્દવિદ્ધાभाषकतया प्रामाण्यं प्रति विवादविषयः, तत्कथमसौ स्वयमसिद्धः सन्नन्यस्य साधनायालं भवेत् । एतेन विषदहनादीनामपि मरणदाहाभावकुष्ठापगमाद्यन्यथानुपपत्तितो भावान्तरस्यानुमीयमानत्वात्तैरपि सह वैधर्म्यं प्रतिपादितं द्रष्टव्यम् ॥८६८॥ ગાથાર્થ:-પૂર્વપક્ષ:- વેદવિહિતવિધિથી હણાતા પશુઓને દેવત્વની પ્રાપ્તિ થાય છે. અન્યરીતે હણાતા પશુઓને દેવત્વની પ્રાપ્તિ થતી નથી. વેદવિહિત હિંસાથી હણાતા પશુઓને આ ભાવાન્તર છે. તેથી એ હિંસામા દોષાભાવ યોગ્ય જ છે. ઉત્તરપક્ષ:- વેદવિધિથી હણાતા પશુઓને દેવત્વની પ્રાપ્તિરૂપ ભાવાન્તર હોવામાં ગ્રાહક પ્રમાણ શું છે? અર્થાત્ કોઇ નથી. કેમકે દેવત્વની પ્રાપ્તિ અતીન્દ્રિય વાત છે. તેથી તેમા ઇન્દ્રિયપ્રત્યક્ષનું કામ નહીં અને પ્રત્યક્ષની અનુપપત્તિમાં તેને આધારે ચાલતા અનુમાનની પણ અનુપપત્તિ થાય છે. (અહીં પૂર્વપક્ષવતી પ્રમાણની આશંકા બતાવે છે) પૂર્વપક્ષ:-તમે ગ્રાહકપ્રમાણ નથી એમ કેમ કો છો, કારણ કે વેદરૂપ આગમપ્રમાણ તો તે અર્થના ગ્રાહકતરીકે મૌજુદ જ છે. ઉત્તરપક્ષ:- તમે જે કહ્યુ તે બરાબર નથી. કેમકે પ્રસ્તુત વિચારમા દૃષ્ટ અને ઇષ્ટ અર્થથી વિરુદ્ધઅર્થના ભાષક હોવાથી વેદની પ્રમાણતા જ સ્વયં વિવાદમાં ઘેરાયેલી છે. તેથી આ વેદવચનો જયા સુધી પ્રમાણરૂપે સ્વયં સિદ્ધ ન થાય ત્યાં સુધી અન્યની સિદ્ધિ કરવા સર્મથ નથી. આમ લોખંડના ગોળાની સાથે વૈધર્મ દર્શાવ્યું. આ જ પ્રમાણે ઝેર અને અગ્નિવગેરેમાં મરણ અને દાહનો અભાવ તથા કોઢનો નાશવગેરે ગુણો અન્યથાઅનુપન્ન થવાારા અન્યશક્તિથી યુક્ત ભાવાન્તરની હાજરીનુ અનુમાન કરાવે છે. અને તે ભાવાન્તરોસાથે વેદવિહિતહિંસાનું વૈધર્મ પણ પ્રતિપાદિત થયેલું સમજી લેવુ. ૫૮૬૮ા શુભ બાહ્યાલંબનથી વિશિષ્ટ જિનાલયગતહિંસા અદુષ્ટ परस्य मतमाशङ्कमान आह પૂર્વપક્ષના મતની આશંકા કરતા કહે છે. 1 परिणामविसेसातो पुढवादिवहोऽवि अह जिणातयणे ( यतए) । भणिओ गुणाय एवं वेदवहो हंत किन्न भवे ? ॥८६९ ॥ (परिणामविशेषात् पृथिव्यादिवधोऽपि अथ जिनायतने । भणितो गुणाय एवं वेदवधो हन्त । किन्न भवेत् ॥) * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 147 * *
SR No.006034
Book TitleDharm Sangrahani Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAdinath Jain Shwetambar Jain Mandir Trust
Publication Year1996
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy