SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ + + + + सभ्यत्य + * ********** ++++++ અને અનંતાનુબંધીની હાજરીમાં જે અશુભતા હતી તે ન રહેવાથી તે અપેક્ષાએ શુભપરિણામ, (૩) શુભપરિણામ એટલે આત્માનો સમ્યક્ત્વપ્રભાવિત નિશ્ચિતઝોક (વલણ) અલબત્ત તેમા આગંતુકરૂપે અશુભઅધ્યવસાયો આવી જાય, પણ પરિણામ તો સમ્યક્ત્વમય હોવાથી શુભ જ રહે. (આ જ હેતુથી સમ્યક્ત્વની હાજરીમા કયારેય નરક તિર્યંચાદિ દુર્ગતિનું આયુષ્ય બંધાય નહીં.) અથવા (૪) મૂળમા એત્થ-અત્ર અહીંનો જે ઉલ્લેખ छे, जने टीडामा ने यदा....तदा ले छे, तेथी खेम वियारी शाय है, भ्यारे प्रभूत सिष्टर्भों क्षय पामे-खने सभ्यत्व याभे त्यारे सभ्यत्व પામતીવખતે શુભ જ પરિણામ હોય. આ બાબતમાં તત્ત્વજ્ઞો પ્રમાણ છે.) ૫૮૦ા प्रशमादीनां बाह्यप्रशस्तयोगत्वमुपदर्शयति - પ્રશમવગેરેનું બાહ્યપ્રશસ્તયોગસ્વરૂપ બતાવે છે→ पयईए व कम्माणं वियाणिउं वा विवागमसुहं ति । अवरद्धेऽवि न कुप्पइ उवसमतो सव्वकालंपि ॥८०८ ॥ (प्रकृत्या वा कर्मणां विज्ञाय वा विपाकमशुभमिति । अपराद्धेऽपि न कुप्यति उपशमतः सर्वकालमपि II) प्रकृत्या वा–सम्यक्त्वाणुवेदनजनितस्वभावरूपया विज्ञाय वा कर्म्मणां कषायनिबन्धनानां विपाकमशुभं यथा कषायाविष्टोऽन्तर्मुहूर्त्तमात्रेणापि यत् बध्नाति तदनेकाभिरपि सागरोपमकोटीभिर्दुःखेन वेदयते इति, ततः किमित्याह - ‘अवरद्धे इत्यादि' अपराध्यति स्मेति अपराद्धः - प्रतिकूलकारी तस्मिन्नपि न कोपं गच्छति, उपशमतः- उपशमेन हेतुना सर्वकालमपि यावत्सम्यक्त्वपरिणामोऽवतिष्ठत इति भावः ॥ ८०८ ॥ ગાથાર્થ:- સમ્યક્ત્વમય પરમાણુના સંવેદનના કારણે ઉદ્ભવેલા તેવા સ્વભાવથી જ, અથવા કષાયના નિમિત્તે બંધાતા કર્મોના અશુભ વિપાક (=ફળ)ને જાણીને કે ક્રોધાદિકષાયગ્રસ્ત જીવ અંતર્મુહૂર્ત જેટલા અલ્પકાળમા પણ એટલા બધા કર્મો બાંધે છે કે જે અનેક સાગરોપમ જેટલા કાળસુધી પણ કષ્ટપૂર્વક સહેવા પડે છે” આ બે હેતુથી સમ્યક્ત્વ પામેલો જીવ પ્રતિકૂળ વર્તનાર અપરાધી જીવપર પણ ઉપશમભાવના કારણે ક્રોધ કરતો નથી. કયા સુધી? સર્વકાળ સુધી. અર્થાત્ જયાં સુધી સમ્યક્ત્વનો પરિણામ-અધ્યવસાય ટકે ત્યા સુધી ક્રોધ કરતો નથી. ૫૮૦૮૫ तथा - હવે સંવેગનું સ્વરૂપ કહે છે. नरविबुहेसरसोक्खं दुक्खं चिय भावतो तु मन्नतो । संवेगतो न मोक्खं मोत्तूणं किंचि पत्थेइ ॥८०९ ॥ (नरविबुधेश्वरसौख्यं दुःखमेव भावतस्तु मन्यमानः । संवेगतो न मोक्षं मुक्त्वा किञ्चित् प्रार्थयते ॥ नरविबुधेश्वरसौख्यं - चक्रवर्तीन्द्रसौख्यं कर्मजनिततया सावसानत्वेन दुःखनिबन्धनत्वात् दुःखमेव भावतः - परमार्थतो मन्यमानः संवेगतः - संवेगेन हेतुना, न मोक्षं-स्वाभाविकं जीवरूपमपर्यवसानं मुक्त्वा किंचिदन्यत् प्रार्थयते ॥८०९ ॥ ગાથાર્થ:- સમ્યગ્દર્શી જીવ “ચક્રવર્તી કે ઇન્દ્રના સુખ પણ પરિણામે દુ:ખનુ કારણ હોવાથી ભાવથી દુ:ખરૂપ જ છે કેમકે એ સુખો કર્મજનિત હોવાથી અંત પામનારા છે” એમ માનતો હોય છે. તેથી સંવેગના કારણે જીવના આત્મસ્વરૂપભૂત અને કયારેય અંત નહીં પામનાર એવા મોક્ષને છોડી બીજા કશાની પ્રાર્થના કરતો નથી. ૫૮૦૯લા नारयतिरियनरामरभवेसु निव्वेदतो वसति दुक्खं । अकयपरलोगमग्गो ममत्तविसवेगरहितोवि ॥ ८१० ॥ (नारकतिर्यग्नरामरभवेषु निर्वेदतो वसति दुःखम् । अकृतपरलोकमार्गो ममत्वविषवेगरहितोऽपि II) नारकतिर्यग्नरामरभवेषु सर्वेष्वेव निर्वेदतो - निर्वेदेन कारणेन वसति दुःखम् । किंविशिष्टः सन्नित्याहअकृतपरलोकमार्गः-अकृतसदनुष्ठानः । अयं हि सकलेऽपि जीवलोके परलोकानुष्ठानमन्तरेण सर्वमेवासारं मन्यते इति । पुनः कथंभूत इत्याह- ममत्वविषवेगरहितोऽपि, अपिरेवकारार्थः, प्रकृत्या ममत्वविषवेगरहित एव, विदिततत्त्वत्त्वादिति ॥ ८१० ॥ ગાથાર્થ:-સમ્યગ્દષ્ટિજીવ સકળજીવલોકમા પરલોકસંબંધી અનુષ્ઠાનને છોડી બાકી બધુ જ અસાર માને છે. તેથી સઅનુષ્ઠાનદ્વારા પરલોકમાર્ગ કર્યો ન હોવાથી નારક, પશુ, મનુષ્ય અને દેવગતિરૂપ ચારગતિસંસારમા નિર્વેદના કારણે મમત્વરૂપઝેરથી રહિત જ દુ:ખથી રહે છે. (અહીં પરલોક=મોક્ષ એવો અર્થ લઇ એં તાત્પર્ય જોવાનુ` છે કે કાળાદિસામગ્રીના *** धर्मसंग लाग २ - 119 *** + + +
SR No.006034
Book TitleDharm Sangrahani Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAdinath Jain Shwetambar Jain Mandir Trust
Publication Year1996
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy