SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ +++++++++++++++++++ ++++++++++++++++++ ५... ગાથાર્થ:- (“તુ"પદ જકારાર્થક છે.) કો'ક જીવ સ્વભાવથી જ સમુત્થાન પામેલા પોતાના વીર્યથી દર્શનમોહનીયાદિ અતિ ગાઢકર એવા પણ કર્મને જીતે છે, અને ગ્રન્થિદેશની પ્રાપ્તિમાં કારણભૂત જે પરિણામવિશેષ છે, તે પરિણામવિશેષમાં હેતુભૂત ધર્મ સ્વભાવને પામે છે. તેથી જીવને ઉપરોક્ત ધર્મયોગ પ્રાપ્ત થાય છે, નહિ કે એમને એમ. ૭૮૧ सोऽपि स्वभावः कर्मजयहेतुः कथमितिचेत् ? अत आहશંકા:- આ સ્વભાવ પણ કર્મજયનો હેત કેવી રીતે છે? અહીં સમાધાનમાં કહે છે सो पुण तस्स सहावो ण कम्महेतू ण यावि अनिमित्तो । नियधम्मत्तो ण भवति सदा य सो कम्मदोसेणं ॥७८२॥ (स पुनस्तस्य स्वभावो न कर्महेतु नं चापि अनिमित्तः । निजधर्मत्वान्न भवति सदा च स कर्मदोषेण ॥ - स पुनस्तस्य कस्यचिदेव जीवस्य कर्मजयहेतुः स्वभावो न कर्महेतुकः, तथा सति सर्वेषामपि तद्भावप्रसक्तेः । न चाप्यनिमित्तो-निर्हेतुकः कुत इत्याह-निजधर्मत्वात्-आत्मस्वभावत्वात् जीवस्य, यदा हि तस्य स्वभावस्य स एव जीवः परिणामिकारणमिष्यते तदा कथमसावनिमित्तो भवितुमर्हतीति भावः । ननु यद्ययं स्वभावो विवक्षितजीवस्वभावत्वात्तन्निमित्तोऽभ्युपगम्यते तर्हि सर्वदाऽपि कस्मान्न भवति? कारणस्य सदा सन्निहितत्वात् । अत आह-'न हवइ' इत्यादि, न भवति च सदा स-स्वभावः कर्मदोषेण- दर्शनमोहनीयादिककर्मसद्भावलक्षणदोषेण ॥७८२॥ ગાથાર્થ: સમાધાન:-કર્મને જીતવામાં હેત બનતો તે સ્વભાવ કર્મહેતુક નથી. અર્થાત કર્મથી પ્રાપ્ત થતો નથી, કેમકે આ સ્વભાવ કો'ક જીવને જ પ્રાપ્ત થાય છે. જયારે કર્મ તો બધા સંસારીજીવને લાગેલા છે. તેથી સ્વભાવને કર્મeતક માનવામાં બધાને તેવો સ્વભાવ માનવાની આપત્તિ આવે. વળી આ સ્વભાવ નિતક પણ નથી, કેમકે જીવના આત્મસ્વભાવભૂત છે. તાત્પર્ય - જીવ એ સ્વભાવ માટે પરિણામી કારણતરીકે ઈષ્ટ છે, તેથી એ સ્વભાવને નિર્દેતુક શી રીતે કરી શકાય? અર્થાત 15 शाय... શંકા:- જે આ સ્વભાવ એ અમૂક વિવલિત જીવનો ભાવ હોવાથી જીવનિમિત્તક સ્વીકારશો, તો આ સ્વભાવ ને જીવમાં હમેશા કેમ દેખાતો નથી? કારણભૂત જીવ તો હંમેશા સન્નિહિત જ છે. સમાધાન:- આ સ્વભાવ હમેશા ન દેખાવામાં દર્શનમોહનીયવગેરે કર્મોની હાજરીરૂપ દોષ કારણભૂત છે. પ૭૮૨ ननु च विवक्षितकालेऽपि अधिकृतदोषो जीवस्य तदवस्थ एव, नहि तदानीमसौ विवक्षितजीवस्वभावः त्यक्तो भवति, ततः प्रागिव नेदानीमप्यसौ स्वभावो भवितुमर्हतीति चेदत आहશંકા- એમ તો જે કાળે તમે જીવનો તેવો સ્વભાવ હોવાની વાત કરો છો, એ કાળે પણ જીવમાં અધિકૃત-દર્શનમોહનીયાદિ કર્મોની હાજરીપ દોષ એમ જ ઉભો છે. તેથી સ્વભાવના હેવામાં તે શેષ બાધક નથી. વળી, જે જીવનો તે સ્વભાવ હોય, તો દર્શનમોહનીયાદિપ દોષકાળે પણ તે સ્વભાવનો કઇ ત્યાગ થતો નથી, કેમકે સ્વભાવ કઇ આવ-જા કરનારી વસ્તુ નથી, કાયમ રહેનારી ચીજ છે. છતાં તેથી જ એ સ્વભાવ પૂર્વ ન હતો, તો હમણાં પણ લેવો યોગ્ય નથી. . અહીં સમાધાન આપે છે जिणइ य बलवंतंपि हु कम्मं आहच्च वीरिएणेव । असइ य जियपुव्वोऽवि हु मल्लो मल्लं जहा रंगे ॥७८३॥ (जयति च बलवदपि हु कर्म आहत्य वीर्येण । असकृच जितपूर्वोऽपि ह मल्लो मल्लं यथा रजे ॥ जयति चैष जीवो बलवदपि 'हु' निश्चितं कर्म-दर्शनमोहनीयादिकम्, 'आहच्चेति' कदाचित्काले वीर्येणैवात्मीयेन तथाभव्यत्वपरिपाकवशसमुत्थितेन । अत्र दृष्टान्तमाह-'असइ य इत्यादि' यथा असकृत-अनेकधा जितपूर्वोऽपि मल्लो मल्लं कदाचिद्वीर्यान्तरायक्षयोपशमसामर्थ्यतः स्वभावत एवोत्थितेन निजवीर्येण रङ्गे-जयभूमौ जयति, तद्वदयमपि जीवः कर्मभिरनेकधा जितपर्वोऽपि कदाचित्स्वभावत एवोत्थितेन निजवीर्येण तानि कर्माणि जयतीति। इहायमाशयः-यद्यपि प्रागिवेदानीमपि अयं जीवो दर्शनमोहनीयादिकर्मकलुषितस्तथापि तस्येत्थंभूत एव स्वभावोऽनादिपारिणामिको वर्तते येनैतावन्तं कालं यावत् कर्मभिरसौ बाध्यो भवति, इत ऊव तु प्रायस्तेषामेव कर्मणां बाधकः, तदुक्तम- "तदूव बाध्यते दैवं, प्रायोऽयं तु विजृम्भते" इति । कापि च दर्शनमोहनीयादिकं प्राक्कालभावि पूर्व तथास्वहेतुभ्यः सकाशादित्थमुत्पन्नमासीत् येन जीवस्य सम्यक्त्वादिगुणगणावाप्तिविघातकृत् आसीत् । विवक्षितकालभावि पुनः कर्म ++ + + + + + + + + + + + + + + Alge-11 २ - 106 + + + + + + + + + + + + + + + माह
SR No.006034
Book TitleDharm Sangrahani Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAdinath Jain Shwetambar Jain Mandir Trust
Publication Year1996
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy