SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ++++ + + + + + + + + + ++ + + + + + + + + ++ + ++ + + + + + + + + + + કર્મ-પુરુષાર્થનું બળાબળ પ્રતિજીવાશ્રયી ભિન્ન-ભિન્ન यच्च प्रागुक्तं- 'सवीरिउक्करिसा सो होइ जीवधम्मोत्ति', तत्र परस्यावकाशमाहપૂર્વ ગાથા ૭૭૦માં કહ્યું કે “વીર્યના ઉત્કર્ષથી તે જીવધર્મ છે ત્યાં પૂર્વપક્ષકાર આપત્તિ ઉઠાવે છે पत्तुक्कस्सठितीणं विचित्तपरिणामसंगयाणं च । सव्वेसिं जीवाणं कम्हा णो वीरिउक्करिसो ? ॥७७९॥ (प्राप्तोत्कृष्टस्थितीनां विचित्रपरिणामसंगतानां च । सर्वेषां जीवानां कस्मान्न वीर्योत्कर्षः ॥ प्राप्तोत्कृष्टस्थितीनाम्-अवाप्तदर्शनमोहनीयादिकर्मोत्कृष्टस्थितीनां तेषां हि प्रायः शुभोऽशुभो वा परिणामस्तीव्र एवोपजायत इति एतद्विशेषणोपादानं, विचित्रपरिणामसंगतानां च - येन येन परिणामेनोपेतानां वीर्योत्कर्षो दृष्टस्तत्तद्विचित्रपरिणामसंगतानामपि सतां सर्वेषामपि जीवानां कस्मान्न स तादृग्वीर्योत्कर्षों भवतीति? ॥७७९॥ ગાથાર્થ:- પૂર્વપક્ષ:- બધા જ જીવો (૧) દર્શનમોહનીયાદિ કર્મોની ઉત્કૃષ્ટસ્થિતિ પામેલા છે. અહીં ઉત્કૃષ્ટસ્થિતિ ઉત્કૃષ્ટ પરિણામ વિના સંભવે નહીં. એટલે “ઉત્કૃષ્ટ સ્થિતિ પામેલા છે તેમ કહેવાથી બધા જીવોને શુભ કે અશુભ પરિણામ તીવ્ર ઉત્પન્ન થઈ શકે છે. તેમ સિદ્ધ થાય છે. (આમ કહેવાથી અશુભની જેમ સમ્યકત્વ પામવાયોગ્ય તીવ્ર શુભભાવ પણ બધાને પ્રાપ્ત થઈ શકે, તેમ સિદ્ધ કર્યું. કાચ કોઈને શંકા થાય કે ઉત્કૃષ્ટસ્થિતિબંધયોગ્ય તીવ્ર અશુભભાવ બધાને ભલે આવે, પણ તેવા શુભભાવ માટે તો વીર્યોત્કર્ષની જરૂર છે, તે બધાને ન હોય. આવી શંકાના સમાધાનમાં બીજું વિશેષણ બતાવે છે.) (૨) બધા જ જીવો – જે જે પરિણામયુક્ત થવાથી વિર્યોત્કર્ષવાળા બનતા દેખાય–તે-તે વિચિત્રપરિણામોથી યુક્ત છે. તેથી બધા જ જીવો તેવા વીર્યોત્કર્ષથી યુક્ત કેમ ન બને? . અર્થાત બનવા જ જોઇએ. u૭૭૯ उच्यते - અહીં આચાર્ય ઉત્તર આપે છે. कत्थइ जीवो बलिओ कत्थइ कम्माइं होंति बलियाई । एएण कारणेणं सव्वेसि न वीरिउक्करिसो ॥७८०॥ (क्वचिद् जीवो बली क्वचित् कर्माणि भवन्ति बलवन्ति । एतेन कारणेन सर्वेषां न वीर्योत्कर्षः ॥ क्वचिद्देशकालादौ जीवो बली-बलवान्भवति, कथमन्यथा अत्यन्तक्लिष्टविपाकानि ज्ञानावरणीयादीनि कर्माणि क्षपयित्वा अनन्ता जन्तवः सिद्धिमवाप्तवन्तः? कुत्रचित् पुनर्देशकालादौ कर्माणि बलवन्ति भवन्ति, सिद्धेभ्योऽनन्तगुणानां कर्मपरतन्त्राणामसुमतां भवोदधौ पर्यटतां दर्शनात् । तत एतेन कारणेन न सर्वेषां जीवानामनन्तरोक्तविशेषणोपेतानामपि अविशेषेण वीर्योत्कर्षों भवति ॥७८०॥ ગાથાર્થ:- ક્યાંક દેશકાળાદિમાં જીવ બળવાન હોય છે. જો એમ ન હોય (= જીવ કર્મ કરતાં બળવાન ન હોય) તો કેવી રીતે અનન્ત જીવો અત્યન્સકિલષ્ટવિપાકવાળા જ્ઞાનાવરણીયઆદિ કર્મોનો ક્ષય કરી સિદ્ધિ પામી શકે? “આ અનન્નજીવો કર્મોનો ક્ષય કરી મોક્ષ પામ્યા' એ જ બતાવે છે કે જીવ ક્યાંક કર્મ કરતાં બળવાન છે. પણ જેટલા સિદ્ધ થયા તેથી અનન્તગુણ જીવો કર્મને પરાધીન થઇ સંસારસાગરમાં ભટકતા દેખાય છે. તેથી કયાંક દેશકાળઆદિમાં કર્મ જીવ કરતાં બળવાન છે, એ પણ સિદ્ધ થાય છે. તેથી નિચય થાય છે કે બધા જીવોમાં ઉપરોક્તવિશેષતા (ઉત્કટ કર્મસ્થિતિ અને ઉત્કૃષ્ટ વીર્યશક્તિમાં કારણભૂત પરિણામરૂપવિશેષતા) હોવા છતાં સમાનતયા વીર્યોત્કર્ષ થતો નથી. આ૭૮ના કર્મજયહેતુ સ્વભાવની ચર્ચા एतदेव भावयति - આ જ અર્થનું ભાવન કરે છે – केइ उ सहावउ च्चिय कम्मं जेऊण चिक्कणतरंपि । णियविरियाउ पवज्जइ तं धम्मं तेण तज्जोगो ॥७८१॥ (कश्चित्तु स्वभावत एव कर्म जित्वा चिक्कणतरमपि । निजवीर्यात् प्रपद्यते तं धर्म तेन तद्योगः ॥ कश्चित्तु - कोऽप्येव, तुरेवकारार्थः, स्वभावत एव समुत्थितात् निजवीर्यात् कर्म-दर्शनमोहनीयादि चिक्कणतरमपिअतिनिबिडतरमपि जित्वा तं धर्म-स्वभावं ग्रन्थिदेशप्राप्तिहेतुभूतपरिणामविशेषनिबन्धनं प्रपद्यते, टेन कारणेन तद्योग :अनन्तरोक्तधर्मयोगो भवति जीवस्य, नान्यथा ॥७८१॥ ++++++++++++++++ E -HI12-105+++++++++++++++
SR No.006034
Book TitleDharm Sangrahani Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAdinath Jain Shwetambar Jain Mandir Trust
Publication Year1996
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy