SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ++++++++++++++++++ सिदि++++++++++++++++++ ५४॥ ग्राहकप्रमाणविरह एवम्-अनन्तरोक्तेन प्रकारेण ज्ञानेऽपि साधारण एव । तुशब्द एवकारार्थः । अथ च तत् ज्ञानमस्ति तथा अर्थस्यापि सत्ता अनिषेध्यैव ॥६९३॥ " ગાથાર્થ:- ( મૂળમાં ‘તુ પદ જકારઅર્થક છે.) ઉત્તર૫:- અર્થની જેમ જ્ઞાનઅંગે પણ ગ્રાહકપ્રમાણનો અભાવ પર્વોક્તયક્તિથી સમાન જ છે. છતાં પણ “જ્ઞાન છે એમ તમને ઇષ્ટ છે, તો સમાનતયા અર્થની સત્તાનો પણ નિષેધ થઈ શકે તેમ નથી જ. ૬૯ अत्रैवोपचयमाह - અહીં પુષ્ટિ બતાવે છે किंच इहं नीलातो जायइ पीतादणेगधा णाणं । णय तं अहेतुगं चिय को हेतू तस्स वत्तव्वं ? ॥६९४॥ (किञ्चेह नीलाद् जायते पीताद्यनेकधा ज्ञानम् । न च तदहेतुकमेव को हेतुस्तस्य वक्तव्यम् ? ॥) किंच इह-जगति नीलात-नीलाकारात् विज्ञानादनन्तरं जायते पीतादि-पीताकारादि ज्ञानमनेकधा-अनेकप्रकारं, न च तत्-पीतादिकज्ञानमहेतुकं, सदाभावादिप्रसङ्गात्, ततो यदि बाह्योऽर्थस्तथा तथा विचित्राकाराधायकत्वेन नाभ्युपगम्यते तर्हि तस्य पीतादिज्ञानस्य को हेतुरिति वक्तव्यम् ? ॥६९४॥ ગાથાર્થ:- વળી, આ જગતમાં નીલાકાર જ્ઞાન પછી તરત પીતવગેરે આકારવાળું અનેક પ્રકારનું જ્ઞાન થાય છે. અને આ પવિગેરે આકારવાળું જ્ઞાન અeતક તો નથી જ, કેમકે અeતક માનવામાં હંમેશા હોવા- ન હોવાની આપત્તિ છે. તેથી જો જ્ઞાનમાં તેવા તેવા વિચિત્ર આકારોના આધાયકતરીકે બાહ્યર્થ સ્વીકારવામાં ન આવે, તો તે પીતવગેરે જે જ્ઞાન થાય છે, તેમાં કોણ હેતુ છે? તે કહેવું પડશે. આ૬૯૪ આલયવિજ્ઞાન' વાદનું ખંડન पर आह - અહીં જ્ઞાનવાદી કહે છે. आलयगता अणेगा सत्तीओ पागसंपउत्ताओ । जणयंति नीलपीतादिनाणमन्नो न हेतुत्ति ॥६९५॥ . (आलयगता अनेकाः शक्त्यः पाकसंप्रयुक्ताः । जनयन्ति नीलपीतादिज्ञानमन्यो न हेतुरिति ॥) आलयगता-आलयविज्ञानगता अनेकाः शक्तयः 'पागसंपउत्तत्ति' पाकसंप्रयुक्ता विपाकप्राप्ताः सत्यो जनयन्ति नीलपीतादिकं-नीलपीताद्याकारं ज्ञानमतस्ता एव हेतवो न पुनरन्यो बाह्योऽर्थ इति ॥६९५॥ ગાથાર્થ:- જ્ઞાનવાદી:- આલયવિજ્ઞાનમાં અનેક શક્તિઓ રહેલી છે. આ શક્તિઓ જયારે વિપાક પામે છે ત્યારે નીલ' “પીત આદિ અનેકપ્રકારવાળા જ્ઞાનને ઉત્પન્ન કરે છે. તેથી આ શક્તિઓ જ કારણભૂત છે, નહીં કે અન્ય કોઈ બાહ્ય અર્થ. ૧૯૫ા अत्राचार्य आह - અહીં આચાર્યદેવ ઉત્તર આપે છે. ता आलयातो भिन्नाऽभिन्ना वा होज्ज ? भेदपक्खम्मि । ता चेव उ बज्झत्थोऽभेदे सव्वाणमेगत्तं ॥६९६॥ (ता आलयाद् भिन्ना अभिन्ना वा भवेयुः ? भेदपक्षे । ता एव तु बाह्यार्थोऽभेदे सर्वासामेकत्वम् ॥) ता:-शक्तयो नीलपीताद्याकारज्ञानहेतवः आलयात्-आलयविज्ञानात्सकाशात् भिन्ना वा भवेयुरभिन्ना वा? तत्र यदि भेदपक्षस्ततस्ता एव-शक्तयो बाह्योऽर्थः, ज्ञानादन्यस्य सर्वस्यापि वस्तुसतो बाह्यार्थत्वेनाभ्युपगमात् । अभेदे-अभेदपक्षे चाभ्युपगम्यमाने सर्वासामपि शक्तीनामेकत्वं प्राप्नोति, एकस्मादालयादनन्यत्वात्, तत्स्वरूपवत् ॥६९६॥ ગાથાર્થ:-ઉત્તરપક્ષ:-નીલ, પીતવગેરે આકારવાળા જ્ઞાનમાં હેતુભૂત આ શક્તિઓ આલયવિજ્ઞાનથી ભિન્ન છે કે અભિન્ન છે? તેમાં જો ભેદપક્ષ સ્વીકારશો-શક્તિઓને ભિન્ન માનશો, તો આ શક્તિઓ જ બાધાર્થતરીકે સિદ્ધ થશે, ++++++++++++++++ र्भसंशि -मा२ - 9 + + + + + ++ + + + + + + + +
SR No.006034
Book TitleDharm Sangrahani Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAdinath Jain Shwetambar Jain Mandir Trust
Publication Year1996
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy