________________
ण हि अपसिद्धे धम्मिाण परिसेसो नात (य) विरहतो एत्थं ।
ण चउव्विहणदीपूरे अपसिद्धे तग्गतेसुं च ॥ ९९ ॥ (न हि अप्रसिद्ध पक्षिण परिशेषो न्यायविरहतोऽत्र । न चतुर्विधनदीपूरेऽप्रसिद्धे तहतेषु च ।)
धम्मेसु दुतभरणच्छसिसिरकलुसोदगादिएसं ति ।
कलुसोदगत्तणेणं जुत्तमयं वुट्ठिजण्णो त्ति ॥ १० ॥ (धर्मेषु द्रुतभरणाच्छशिशिरकलुषोदकत्वादिषु इति । कलुषोदकत्वेन युक्तमय वृष्टिजन्य इति ।)
किंतु पसिद्धेसु चिय न एस विधिरत्थि आयमाणम्मि ।
तन्नो पमाणबलओ तस्सिद्धी एस वामोहो ॥ १०१ ॥ (किन्तु प्रसिद्धेषु एव न एष विधिरस्ति आत्ममाने । तन्न प्रमाणबलतस्तत्सिद्धिरेष व्यामोहः।) न ह्यत्र लोके अप्रसिद्धधम्मिणि परिशेषो भवति, न्यायविरहात् तथाऽनुपलब्धेरित्यर्थः । अमुमेवार्थ दृष्टान्तेन समर्थयते-'न चउब्विहेत्यादि न खलु चतुर्विघे सामुद्रादिके नदीपूरके घम्मिणि 'अप्रसिद्ध अप्रतीते तद्गतेषु च भावप्रधानोऽयं निर्देशः द्रुतभरणाच्छशिशिरकलुषोदकत्वादिषु, तत्र द्रुतभरणत्वं सामुद्रस्य नदीपूरस्य, अच्छशिशिरोदकत्वं हिमविलयजन्यस्य, कलुषोदकत्वं वृष्टिजन्यस्य, आदिशब्दात्स्वभावस्थत्वं सहजस्येति परिगृह्यते, तेष्वेवंभूतेष्वप्रसिद्धेषु तद्गतेषु धर्मेषु, इतिशब्दो हेत्वर्थे भिन्नक्रमश्च युक्तशब्दानन्तरं द्रष्टव्यः, ततश्च यस्मादयं नदीपूरः कलुषोदकत्वेन युक्तो दृश्यते, न चैवंविधकलुषोदकत्वं सामुद्रस्य हिमविलयजन्यस्य सहजस्य वा नदीपूरस्य भवति, तस्मादयं नदीपूरः पारिशेष्यात् वृष्टिजन्य इति प्रत्ययो भवति, किंतु प्रसिद्धेष्वेव धर्माधर्मिषु, न च एष प्रसिद्धधर्माधर्मिलक्षणो 'विधि': प्रकारोऽस्ति आत्मसाधके माने-प्रमाणे, आत्मन एवाप्रसिद्धत्वात, तस्मान्न प्रमाणबलतस्तस्यात्मनः सिद्धिः । ततः कथमुच्यते ? त्वमपि मतिमान् मुधा खिद्यसे इति। आचार्य आह--'एस वामोहो' 'एष': अनन्तरोक्तो व्यामोहो-व्यामोहवशात् यदुक्तं तदपि व्यामोह इत्युक्तं, कार्ये कारणोपचारात्, यथेदं मे पौराणं कर्मेति ॥ ९९-१००-१०१ ॥ कथमेष व्यामोह इत्यत आह--
जम्हा ण तस्स धम्मो चेतण्णं एतसाहणे जतिमो । किंतु अणुहवसिद्धमिदं धम्माइ य जं ततो णियमा ॥ १०२ ॥ (यस्मान तस्य धर्मश्चैतन्यमेतत्साधने यतामहे। किन्तु अनुभवसिद्धमिदं धर्मादि च यत्ततो नियमात् ।)
- - - - - - - - - - - - - - - - - - - - - ------- આ પરિશેષની અસંગતતાનું ભાવન કસ્તા નાસ્તિક કહે છે
ગાથાર્થ :- નાસ્તિક :- આ લોકમાં ક્યાંય પારિશેષન્યાયથી અપ્રસિદ્ધ ધર્મમાં ધર્મનું અનુમાન થતું નથી. કમકે તેવા પ્રકારની ઉપલબ્ધિ થતી ન હોવાથી તે ન્યાયયુક્ત નથી. આ વાતને દષ્ટાન્ત દ્વારા દઢ કરે છે. સામુદ્ધવગેરે ચાર પ્રકારના નદીપૂરો સામાન્ય લોકમાં અપ્રસિદ્ધ છે. તથા તે પૂરૂપ ધર્મમાં રહેલા તભરણત્વ (જલ્દીથી નદીનું ચિક્કાર થઈ જવું) સ્વચ્છશિશિરજળત્વ (શિશિરઋતુનું સ્વચ્છ પાણી હોવું) લૂણોદક્લ (મેલું પાણી હોવું) વગેરે ધર્મો છે. સમુદ્ર સંબંધી નદીપૂર દતભરણ-જળના શીધ્ર ભરાવાને કારણે હોય છે. તેથી તે પૂરમાં દ્રતભરણવ ધર્મ છે. કેટલીક્વાર હિમબરફ ઓગળવાથી હિમાલયની નદીઓમાં પૂર આવે છે. તેથી એ પૂરમાં અચ્છશિશિરઉદ% ધર્મ છે. વરસાદને કારણે પણ નદીમાં પૂર આવે છે. અને ત્યારે માટીવગેરેને કારણે પાણી ક્લષિત ડહોળું હોય છે. તેથી તે પૂરમાં ક્લષોદકત્વધર્મ હોય છે. અને આદિશાબ્દથી નદીમાં સહજ આવતા પૂરનો નિંદેશ છે. આ પૂરમાં “સ્વભાવસ્થત્વ' ધર્મ છે. આ ચાર પ્રકારના પૂરપ ધર્મ અને તેઓના તે તે ધર્મો જો પ્રસિદ્ધ ન હોય તો (મૂળમાં ‘ઇતિપદ યુક્ત પદ સાથે સુના અર્થમાં જોડવાનું છે.) “આ નદીપૂર ક્લષોદqધર્મથી યુક્ત છે. અને આ ક્લષોદક્વધર્મ સામુદ્ર હિમવિલયજન્ય કે સહજ નદીપૂરમાં સંભવે નહિ. તેથી પારિશેષન્યાયથી આ ધર્મ પૃષ્ટિજન્યપૂરમાં સંભવે છે તેથી આ નદીપૂર વૃષ્ટિને કારણે હોવું જોઈએ” આવી વિચારણા થઈ શકે નહી, પરન્તુ આવી વિચારણા જે થાય છે તેનું કારણ સામુદ્રાદિપૂ૫ ધર્મ અને દ્રતભરણત્વાદિરૂપ ધર્મો પ્રસિદ્ધ છે. આમ આ દૃષ્ટાન્તથી સિદ્ધ થાય છે કે પ્રસિદ્ધ ધર્મો અને પ્રસિદ્ધ ધર્મી અગે જ પારિશેષન્યાય લાગી શકે. આત્માને પારિશેષન્યાયથી સિદ્ધ કરતા પ્રમાણમાં આ પ્રસિદ્ધ ધર્મ-ધમિપણરૂપ વિધિ પ્રકાર નથી. કેમકે આત્મારૂપ ધર્મી પોતે જ અપ્રસિદ્ધ છે. આમ પ્રમાણના બળપર આત્મતત્વની સિદ્ધિ થતી નથી. તેથી આત્માને નહિ માનનાર અમને તમે ફોગટના કેમ ખેદ પામો છે ? એવો પકે આપો, તે વ્યાજબી નથી.
ઉત્તરપલ :- આ બધો જે બક્વાટ ર્યો. તે તમારા વ્યામોહને કારણે થયો છે. માટે નર્યા વ્યામોહરૂપ છે. અહીં વ્યામોહના કાર્ય બક્વાટમાં વ્યામોહનો ઉપચાર “આ મારું પુરાણું કર્યું છે.' એવા પ્રયોગની જેમ કાર્યમાં કારણના ઉપચારથી છે. (અત્રે દુ:ખઆદિ ક્લર્પ કાર્યમાં કર્મરૂપ કારણનો ઉપચાર ઉચિત છે. ઇન્દ્રાદિ તે તે દેવ પોતાના લ્પથી જે કાર્ય કરવાનો વિચાર કરે છે તે અંગે “આ મારું પુરાણું કર્મ છે તેમ પ્રયોગ કરે છે. ત્યાં પણ કાર્યમાં કારણનો ઉપચાર છે.) ૯૧૦૦૧ના
નાસ્તિકોનો એ બક્વાટ શા માટે વ્યામોહરૂપ છે ? તે દર્શાવે છે
ધર્મસંગ્રહણિ ભાગ-૧ : ૮૮ .