SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ यद्यसावाकारश्चैतन्यस्य कारणमिष्यते, तर्हि तत्कारणं सदपि मृतशरीरे 'किं कस्माद् न 'साधयति' निवर्तयति चैतन्यलक्षणं कार्यम्, कारणे हि कार्यजननं प्रति कारणान्तरनिरपेक्षे सति अवश्यं कार्येण भवितव्यं, अन्यथा तत्तस्य कारणमेव न स्यात्, न च भवति आकारसद्भावेऽपि मृतशरीरे चैतन्यं, ततो नैवासौ कारणम्, अकारणत्वाच्च न चैतन्यस्य गमक इति । स्यादेतत्, न कारणान्तरनिरपेक्षः केवल एवाकारश्चैतन्यस्य कारणमिष्यते, येन मृतशरीरे तदकुर्वन्नसावकारणं स्यात्, किंतु कारणान्तरसापेक्षो, मृतशरीरे चासौ कारणान्तरविकलस्ततो न साधयति तत्र चैतन्यरूपं निजकामिति । एतदेवाह-'वियलत्ताओत्ति' विकलत्वात् कारणान्तरहीनत्वात् असावाकारो मृतशरीरे चैतन्यरूपं निजकार्य न करोति, न तु निर्मूलत एवाकारणत्वात् । आचार्य: पृच्छति किंकृतं तत् वैकल्यम् 'इह' व्यभिचाराश्रये मृतशरीरे कस्य कारणान्तरस्यापेक्षणीयस्याभावात् आकारस्य तत्र विकलतेतियावत् । पर आह-प्राणापानयोरभावात् । आचार्य आह-न जीवाभावेनेत्यत्र को हेतुरिति, प्राणापानाभावात्तत्र विकलत्वं न जीवाभावादित्यत्र 'को हेतु':? किन्नियामकं? नैव किंचिन्नियामकमस्तीत्यर्थः । तस्मात् जीवेनैव सहान्वयव्यतिरेकदर्शनात् जीवस्यैव कार्य चैतन्यपरिणामविव” नाकारस्य, ततो नैवासौ कारणम्, अकारणत्वाच्च न ततश्चैतन्यानुमानं, नापि तदभावनिबन्धनो घटादिषु चैतन्याभावः । एवं च सति यत् प्राक् प्रतिज्ञातं 'तह य उवरिमो वोच्छमिति' तदिदानी समर्थितं द्रष्टव्यमिति ॥ ९६ ॥ किंच-- तम्मत्ताऽसिद्धीए परिणामादीणमब्भुवगमे य । जीवम्मि को पदेसो? जेण मुहा खिज्जसे मतिमं । ॥ ९७ ॥ (तन्मात्रादसिद्धौ परिणामादीनामभ्युपगमे च । जीवे कः प्रद्वेषः। येन मुधा खिद्यसे मतिमन् । ॥) 'तन्मात्रात्' भूतमात्रादसिद्धौ चैतन्यस्येति शेषः, असिद्धिश्च प्राक् दर्शिता, परिणामः-कायाकारलक्षण आदिशब्दात् प्राणापानवत्त्वपरिग्रहः, तेषामभ्युपगमे च क्रियमाणे सति ननु जीवेऽङ्गीक्रियमाणे कः प्रद्वेषो?. येन प्रद्वेषेण 'मुधा' नियुक्तिकं त्वमपि मतिमानेवं खिद्यसे?, न हि प्रेक्षावतोऽभिनिवेशमात्रेण खेदः कर्तुमुचित इति भावः ॥ ९७ ॥ पर आह-- कह णु मुहा? तब्भावो ण पमाणबलेण ठाविओ जम्हा । जस्सेतं सो आता परिसेसो वेस जमजुत्तो ॥ ९८ ॥ (कथं नु मुघा? तद्भावो न प्रमाणबलेन स्थापितो यस्मात् । यस्येदं स आत्मा परिशेषो वैष यदयुक्तः ॥) 'कथं नु' इत्याक्षेपे, मुधा खिोऽहमिति शेषः। यस्मान्न 'तद्भाव' आत्मभावः प्रमाणबलेन स्थापितः। स्यादेतत् -- कथमुच्यते-'न प्रमाणबलेन तद्भावः 'स्थापितो' यावता प्रागुपन्यस्तेन-जीवदेवदत्तशरीरादि चेतनाशून्यं भूतफलत्वात् घटवदिति प्रमाणेन चैतन्यस्य भूतधर्मत्वे प्रतिषिद्धे पारिशेष्यात् यस्येदं चैतन्य सोऽर्थादात्मेति तद्भावः प्रमाणबलेन स्थापित एवेति अत आह--यस्येदं चैतन्यं स आत्मेति परिशेषोऽपि एष यस्मादयुक्तः॥ ९८ ॥ यथा चास्यायुक्तता तथा भावयन्नाह-- - - - - - - - - - - - - - - - - - - - - --- ---- - - ------ - - હોવાથી જ ચૈતન્ય પ્રતિ લિંગ બની ન શકે. તેથી તે આકારથી ચૈતન્યનું અનુમાન થઈ શકે નહિ તેથી એમ પણ કહેવું વ્યાજબી નથી કે કાયાકારનો અભાવ હોવાથી ઘડાવગેરેમાં ચૈતન્યનો અભાવ છે. આમ અમે ગા.૯માં જે પ્રતિજ્ઞા કરી હતી, કે “તથા હવે પછી કહીશું તેનું આ પ્રમાણે હવે બરાબર સમર્થન થયું જાણવું લાદ્દા વળી–ગાથાર્થ :- ભૂતમાત્રથી ચૈતન્યની ઉત્પત્તિ અસિદ્ધ થાય છે. આ અસિદ્ધિ પૂર્વે દર્શાવી છે. તેથી જો કાયાકારરૂપ પરિણામનો અને આદિશાબ્દથી પ્રાણાપાનનો સ્વીકાર કરે છે તો તેને બદલે જીવતત્ત્વના સ્વીકાર પર શું કામ પ્રષ છે? કે જે પ્રષથી તમે પ્રાણ હોવા છતાં ફોગટનો ખેદ અનુભવો છે ? વિચારશીલ માણસે અભિનિવેશમાત્રથી ખેદ કરવો જરા પણ ઉચિત નથી. (તાત્પર્ય :- ભૂતમાત્રથી તો ચૈતન્ય સિદ્ધ થતું નથી તેથી, ઉપરાંતમાં પણ પ્રમાણસિદ્ધ નહિ એવા કાયાકાર અને પ્રાણાપાનને ચૈતન્યના કારણતરીકે સ્વીકારવા પડે છે. તો તેના બદલે પ્રમાણસિદ્ધ જીવતત્વનો સ્વીકાર જ સંગત છે.) | ૯૭ | (પરિશેષન્યાયથી ચૈતન્યસિદ્ધિ) અહી નાસિતક કહે છે ગાથાર્થ :- (“નુ પદ આક્ષેપ દર્શાવવા વપરાય છે.) નાસ્તિક આક્ષેપપૂર્વક કહે છે- “હું ફોગટનો ખેદ પામું છું એમ તમે શી રીતે કહો છે ? હજી સુધી કંઈ જીવતત્વની પ્રમાણના બળથી સિદ્ધિ થઈ નથી કે જેથી જીવતત્વનો સ્વીકાર કરી લેવાય દાચ તમે કહેશો કે “તમે (નાસ્તિક) એમ શી રીતે કહો છો કે જીવતત્વની પ્રમાણના બળથી સિદ્ધિ નથી થઈ ?" હકીક્તમાં અમે (=ઉત્તરપક્ષ) જ્યારે પૂર્વે અનુમાન પ્રમાણ આપ્યું કે જીવતા દેવદત્તના શરીરવગેરે (પક્ષ) ચેતનાશૂન્ય છે (સાધ્ય) કેમકે ભૂતનું ફળ કાર્ય છે. હિતુ) જેમકે ઘડો (દષ્ટાન્ત) ત્યારે જ ચેતનાને ભૂતકાર્ય ભૂતધર્મતરીક પ્રતિષેધ ર્યો અને ત્યારે પારિરોષન્યાયથી અનુભવસિદ્ધ ચેતનાધર્મ અન્યથાઅનુપપત્તિદ્વારા જેના ધર્મતરીકે સ્વીત થાય छ. ते मात्मा . तवी सिद्धि श्री. भाम अपनी विद्यमानता प्रमाथी स्थापित री 9." ५ अभार (नास्तिन) કહેવું છે કે આત્માઅંગે આ રીતે પરિશેષ પણ યુક્તિસંગત નથી. મહા धर्भGP MIn-1 ८७
SR No.006033
Book TitleDharm Sangrahani Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1994
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy